મિત્રો, આપણા શાસ્ત્રોમા અનેકવિધ એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામા આવ્યો છે, જે આપણા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે શાસ્ત્રોમા દર્શાવેલી બાબતોને તમારા રોજીંદા જીવનમા અનુસરો તો તે તમારા જીવનને ખુબ જ સરળ બનાવે છે. આજે આ લેખમા આપણે શાસ્ત્રોમા દર્શાવેલી એક વિશેષ વસ્તુ વિશે વાત કરીશુ.
આપણુ આયુર્વેદ શાસ્ત્ર એ એક સમૃદ્ધ શાસ્ત્ર છે. આ શાસ્ત્રમા અનેકવિધ એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામા આવ્યો છે જે આપણને ખુબ જ સામાન્ય લાગતી હોય છે પરંતુ, તેમા અનેકવિધ ઔષધીય ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. જો તમે આ વસ્તુનુ નિયમિત સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી શકે છે. આજે આ લેખમા આપણે આવી જ એક વસ્તુની વાત કરવાની છે કે, જે તમારા શરીરને અનેકવિધ રીતે લાભદાયી સાબિત થશે.
આ વસ્તુ છે મધ. તેમા પુષ્કળ માત્રામા ઔષધીય ગુણતત્વો સમાવિષ્ટ છે, તેમા મેગ્નેશિયમ અને વિટામિન જેવા પોષકતત્વો ભરપૂર પ્રમાણમાં સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીરમા ભરપૂર ઉર્જા જાળવી રાખે છે. જો તમે નિયમિત મધનુ સેવન કરો છો તો તમને અનિદ્રા અને તણાવની સમસ્યાથી રાહત મેળવી શકો છો. આ સિવાય તેના સેવનથી તમારુ પાચકતંત્ર મજબુત બને છે. આ સિવાય લોહીમા હાજર ખાંડને નિયંત્રિત કરી શકે છે.
આ સિવાય મધના ઉપયોગથી ત્વચા અને વાળ સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થાય છે. આ વસ્તુમા પુષ્કળ માત્રામા એન્ટિ-બાયોટિક, એન્ટિ-સેપ્ટિક અને એન્ટી-ઓકિસડન્ટ ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. આ ઉપરાંત તેનુ નિયમિત સેવન આપણા પાચકતંત્ર માટે એક ઔષધ તરીકે કામ કરે છે કારણકે, તેમા સમાવિષ્ટ કુદરતી તત્વો પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર કરી શકો છો,
આ સિવાય આ મધના સેવનથી ભારેપણુ, ગેસ, ખેંચાણ, કબજિયાત, એસિડિટી અને પેટમા બળતરા વગેરે જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. જો તમે નિયમિત ભોજન કરતા પહેલા ૧-૨ ચમચી મધનુ સેવન કરો છો તો તમને આ તમામ સમસ્યાઓમાંથી તુરંત મુક્તિ મળી શકે છે.
આ મધનુ સેવન તમારી સાંધા સાથે સંકળાયેલ સમસ્યાઓમાંથી પણ તમને મુક્તિ અપાવે છે. આ ઉપરાંત જો તમે આ મધનુ નિયમિત સેવન કરો તો તમારા હાડકા પણ મજબુત બને છે. આ સિવાય જો તમે આંખ સાથે સંકળાયેલ કોઈ સમસ્યાથી પીડાતા હોવ અને તેમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો તેના માટે પણ મધનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે અત્યાર સુધી મધનુ સેવન નહોતા કરતા તો આ લાભ જાણીને હવે તમે તેનુ સેવન અવશ્યપણે કરશો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત