દરેક રાશિ અને વ્યક્તિ અનુસાર તેમનો સ્વભાવ અલગ અલગ હોય છે. વ્યક્તિનું વર્તન તેની રાશિ અને ત્યાં રહેતા ગ્રહ પર આધાર રાખે છે. જે લોકોનું નામ ઈ, ઉ, ઓ, વા, વી, વૂ, વે, વોથી શરૂ થાય છે. તેમની રાશિ વૃષભ હોય છે. આ રાશિનું પ્રતિક ચિહ્ન બળદ હોય છે. આજે આપણે એવી રાશિ વૃષભની વાત કરીશું જેનાથી તમે તેમના વ્યક્તિત્વને જાણી શકો છો.
વૃષભ રાશિનું ચિહ્ન બળદનું છે અને તે પરિશ્રમ અને ધૈર્યનું સૂચન કરે છે. સાધારણ રીતે તે હંમેશા શાંત રહે છે પણ ગુસ્સો આવે તો તે ઉગ્ર રૂપ ધારણ કરે છે. આ કારણે આ રાશિના લોકો પણ આવું જ વ્યક્તિત્વ ધરાવે છે.
બળદના સમાન સ્વભાવ વૃષભ રાશિના લોકોમાં જોવા મળે છે. આ રાશિનો ગ્રહ શુક્ર છે. જેના કારણે અતિ પરિશ્રમી વ્યક્તિત્વ ધરાવે છે.
આ રાશિના લોકોમાં કૃતિકા નક્ષત્રના 3 ચરણ, રોહિણીના ચાર નક્ષત્ર અને મૃગશિરાના પહેલા 2 ચરણ આવે છે. આ પ્રકારના લોકોમાં પિતા પુત્રનો ક્લેશ કાયમ રહે છે. વ્યક્તિનું મન સરકારી કામની તરફ રહે છે.
આ રાશિના લોકો સરકારી ઠેકેદારનું કામ કરવાની યોગ્યતા રહે છે. પિતાની પાસે જમીનનું કામ કે જમીનના દ્વારા જીવિકાપાર્જનનું સાધન હોય છે. વ્યક્તિ ખાસ કરીને તામસી ભોજનમાં રસ રાખે છે.
ગુરુનો પ્રભાવ વ્યક્તિમાં જ્ઞાનને માટે અહમ ભાવ જન્માવનારો હોય છે. તેઓ જ્યારે પણ કોઈ વાત કરે છે તો સ્વાભિમાનની વાત કરે છે. તેઓ પોતાને ખાસ મહત્વ આપે છે.
આ રાશિના લોકોને કોઈ પ્રકારથી કેતુનું બળ મળી રહે છે તો લોકો સરકારનું મુખ્ય સચેતક બનવાની યોગ્યતા રાખે છે. મંગળના પ્રભાવથી જાતકની અંદર માનસિક ગરમી જન્મે છે.
આ રાશિના લોકોનું વ્યક્તિ કારખાના, સ્વાસ્થ્ય કાર્યો અને જનતાના ઝઘડાને ઉકેલવાનું કામ કરે તેવું હોય છે. વ્યક્તિની માતાના જીવનમાં વધારે મુશ્કેલીઓ રહે છે.
આ રાશિના લોકો સૌંદર્ય પ્રેમી અને કલા પ્રિય હોય છે. આ પ્રકારના વ્યક્તિઓ કલાના ક્ષેત્રમાં નામ કરે છે.
માતા અને પતિનો સાથ કે માતા અને પત્નીનો સાથ ઘરેલૂ વાતાવરણમાં સામંજસ્ય લાવે છે. વ્યક્તિ પોતાના જીવનસાથીને આધીન રહેવાનું પસંદ કરે છે.
વૃષભ રાશિના જાતકો અને ચંદ્ર-બુધ જાતકોને કન્યા સંતાન વધારે પસંદ હોય છે અને માતાની સાથે તેમના વૈચારિક મતભેદ રહ્યા કરે છે.
આ પ્રકારના વ્યક્તિના જીવનમાં વ્યાપારિક યાત્રાઓ વધારે થતી રહે છે. તેઓ પોતાના બનાવેલા નિયમો અનુસાર જીવન જીવવા ઈચ્છે છે.
વૃષભ રાશિના લોકોના મનમાં કોઈ યોજનાઓ બનતી રહે છે. અનેક વાર પોતાના કરેલા ષડયંત્રોમાં પોતે જ જાતે ફસાઈ જાય છે.
આ રાશિના લોકોની કુંડળીમાં રોહિણીના ચોથા નક્ષત્રમાં માલિક ચંદ્રમા છે. જાતકની અંદર હંમેશા ઉતાર ચઢાવની સ્થિતિ બની રહે છે. તેઓ પોતાના જ મનના રાજા હોય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,