કેમછો મિત્રો ? ગરમીની સિઝન આવી ગઈ તો ઠંડા પીણાની માંગ વધી જાય એમાં પણ નવાનવા શરબત ની માંગ વધારે થાય.એટલે આજે હું નેચ્ચરલ બનતો, જલ્દી બનતો, શરીરને ઠંડક આપતો વરીયાળી શરબત બનાવાની રીત લાવી છું. આ શરબત વગર ચાસણી એ ઈન્સટન્ટ બની જાય છે. આ શીરપ નહી પાવડર ફ્રોમ માં બનાવશું.આ પાવડર એક વાર બનાવો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે બનાવી ને પીવો અને મહેમાનો ને પીવડાવો. વરીયાળીની તાસીર ઠંડી એટલે ગરમી માં આનો શરબત પીવાથી શરીર માં ઠંડક આપે છે. વરીયાળી માં વીટામીન્સ , કેલ્સિયમ, ઝીંક , આયૅન ,પોટેશિયમ જેવા તત્વો રહેલા છે. આયુર્વેદ ની દ્રષ્ટિ એ વરીયાળી બહું ફાયદાકારક છે. તો ચાલો બનાવી એ ..બે મીનીટ માં બનતો.
સામગ્રી :-
૩/૪ કપ ખડી સાકર
૧૫ થી ૨૦ ઈલાયચી
૧ ટે.સ્પૂન ખસખસ
૧ ટે.સ્પૂન મરી
નોંધ :- મે અહીં ખડી સાકર લીધી છે તમે રેગ્યુલર ખાંડ કે મીસરુ પણ લઈ શકો છો. સુગર નું પ્રમાણ વધારી કે ધટાડી શકો છો
રીત :-
રસોઈની રાણી : કાજલ શેઠ ( મોડાસા )