જલ્સા કરોને જેંતીલાલ

સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પરત આવવા માટે દિશા વાકાણીએ શો મેકર્સ સામે રાખી આ શરત

સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી આવી શકે છે પરત જો પૂરી થાય તેની આ શરતો…

સબ ટીવીનો પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આમ તો દર્શકોને હમેંશા પસંદ આવે છે. ખાસ કરીને આમા કરનાર કલાકારોને લોકો ખૂબ પસંદ કરે છે.

આ સમાચાર સાંભળીને હકીકતમાં દિશાનાં ચાહકોનું દિલ તૂટી ગયું હશે, પરંતુ હવે જે સમાચાર અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેને જાણીને દિશાનાં ચાહકો ખૂશ થઈ જશે. જણાવી દઈએ કે સમાચાર આવ્યા છે કે દિશા આ શોમાં પરત ફરી શકે છે પરંતુ તેના માટે તેમને શો મેકર્સ પાસે અમુક માંગ કરી છે.

ત્યાં જ સમાચારોનું માનીએ તો તેમના પતિએ આ શરત રાખી છે કે દિશા દિવસમાં ફક્ત ૪ કલાક અને મહિનામાં ફક્ત ૧૫ દિવસ જ કામ કરશે. પરંતુ શો મેકર્સે તેમની આવી કોઈપણ માંગણી સ્વિકારની મનાઇ કરી દીધી છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version