જલ્સા કરોને જેંતીલાલ

જો તમારા લગ્નમાં પણ આવી રહી હોય અડચણો, તો અજમાવી જુઓ આ ઉપાયો

જો તમારા લગ્ન ન થઈ રહ્યા હોય તો અજમાવી જુઓ આ ઉપાય અને દૂર કરો વૈવાહિક દોષ. ઘણીવાર અન્ય કારણો સિવાય વૈવાહિક દોષના કારણે પણ લગ્ન થવામાં મોડું થાય છે. એવામાં એ જરૂરી થઈ જાય છે કે આ દોષોને સાચા સમયે ઉપાય કરી લેવામાં આવે.

image source

જન્મ કુંડળીમાં રહેલા યોગ અનુસાર,વિવાહનો વિચાર મુખ્યત્વે સાતમા ભાવમાં કરવામાં આવે છે. આ ભાવથી જ લગ્ન સિવાય વૈવાહિક જીવન સાથે જોડાયેલી અન્ય વાતો, પતિ પત્નીના અંગત સંબંધો, સંબંધમાં મજબૂતી વગેરે પર ચિંતન મનન કરવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ એ ઉપાયો વિશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version