શાલીગ્રામની ઘરમાં પધરામણી કરતા પહેલા રાખો આ અંગે સાવચેતી, નહીંતર બની જશો કંગાળ અને સાથે…

મિત્રો, આપણો દેશ એ પોતાની ધાર્મિક માન્યતાઓ અને સંસ્કૃતિ માટે ખુબ જ જાણીતો છે. આપણે ત્યા ઈશ્વરને લઇને અનેકવિધ પ્રકારની માન્યતાઓ ખુબ જ પ્રસિદ્ધ છે. આ વસ્તુની પૂજા દરેક વૈષ્ણવને ત્યા થાય છે. તેને પ્રભુ શ્રી વિષ્ણુનુ સાક્ષાત સ્વરૂપ માનવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે, જે ઘરમા પ્રભુ શ્રી નારાયણ રહે છે, તે ઘર તીર્થ સમાન પૂજનીય ગણાય છે.

image source

જો કે, આ વસ્તુની પૂજામા તમારે અમુક વિશેષ નીતિનિયમોનુ ધ્યાન રાખવુ પડે છે. જો તમે આ વસ્તુન પૂજામા યોગ્ય ધ્યાન ના રાખ્યુ તો પૂજા નિષ્ફળ જાય છે. જો તમારે ત્યા પણ આ વિશેષ વસ્તુ સ્થાપિત કરેલી હોય છે તો જરૂર આ નિયમોને ધ્યાનમા રાખવા.

image source

જે ઘરમા આ વસ્તુ હોય તો તે ઘરને અત્યંત પવિત્ર માનવામા આવે છે. આ વસ્તુને મંદિરમા ખુબ જ સારી રીતે સજાવીને અને શણગારીને રાખો. આમ, કરવાથી તમારા આચાર-વિચાર પણ શુદ્ધ રહે છે. આ વસ્તુની નિયમિત તમારે ઉપાસના કરવી. આ સિવાય નિયમિત આ વસ્તુને ચંદન પુષ્પ અને અર્પણ કરવુ અત્યંત શુભ માનવામા આવે છે. આ સિવાય એક તુલસીદલ ચડાવવુ પણ શુભ માનવામા આવે છે.

image source

આ સિવાય તેમને ક્યારેય પણ અક્ષત અર્પણ કરવા જોઈએ નહિ. આપણા શાસ્ત્રોમા આ અંગે સ્પષ્ટ મનાઇ છે. જો અક્ષત અર્પણ કરવામા આવે તો તેને હળદરવાળા કરીને જ અર્પણ કરવા. આ વસ્તુ હંમેશા અથાગ પરિશ્રમથી કમાણીથી જ ઘરમાં ખરીદીને લાવવા જોઇએ.

image source

જો તમે નિયમિત શાલીગ્રામની પૂજા ના કરી શકો તો કોઇ ગૃહસ્થને તે સોંપી દેવા જોઇએ. કોઇ સંત કે સિદ્ધ પુરૂષે આપેલા શાલિગ્રામનુ પૂજન કરવાથી ખુબજ મોટો લાભ પ્રાપ્ત થાય છે. જો તમે ઘરમા અપૂજય શાલિગ્રામ રાખો છો તો તમને ખુબ જ મોટો ફટકો પડશે. આ શાલિગ્રામને કોઇ મંદિર કે પવિત્ર જળમાં પધરાવી દેદેવો જોઈએ. જો આ શાલિગ્રામ ઘરમા અપૂજ રહેતો હોય તો તેનાથી તમને મોટુ નુકસાન થાય છે.

image source

આ પથ્થર તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તે તમારા જીવનની તમામ સમસ્યાઓને દૂર કરે છે અને તમારા જીવનને એકદમ સરળ અને સમૃદ્ધ બનાવે છે. તો એકવાર આ પથ્થરને ઘરે અવશ્ય લાવો અને પછી જુઓ ફરક. તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને ઘરમા સુખ-સમૃદ્ધિ આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ