સલમાન ખાન અને અલી અબ્બાસ ઝફર ભારત બાદ, ટાઈગર ૩ માં સાથે નજર આવવાના છે. આ વાતનો ખુલાસો ખુદ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે કર્યો. અલી એ એ ક ઈન્ટરવ્યુ દરમિયાન કનફર્મ ક્યુ કે ફિલ્મની કહાની લોક થઈ ચૂકી છે અને ફિલ્મની સ્ક્રિપ્ટ પર જલ્દી જ કામ શરૂ થઈ જશે.
View this post on Instagram
મતલબ છે કે ફિલ્મ વિશે સલમાન ખાન પહેલા જ કન્ફર્મ કરી ચૂક્યા છે અને એ પણ જણાવી ચૂક્યા છે કે ફિલ્મમાં કેટરીના પણ હશે. આ સિરિઝની શરૂઆત, કબીર ખાનની ફિલ્મ એ ક થા ટાઈગરથી થઈ હતી. જોકે તે ફિલ્મ બાદ કબીર ખાને એ ક ઈન્ટરવ્યુમાં આ ફિલ્મ સાથે થનારી મુશ્કેલીની વાત કરી હતી.
View this post on Instagram
પરંતુ જ્યાં એ ક તરફ, કબીર ખાન, સિક્વલ બનાવવા પણ તૈયાર ન હતા ત્યાં હવે અલી અબ્બાસ ઝફર ફિલ્મનો ત્રીજો ભાગ બનાવી રહ્યા છે. અર્થ એ છે કે સલમાન ખાન અને અલી અબ્બાસની જોડી પરફેક્ટ છે. ટાઈગર ૩ બન્નેની સાથે ચોથી ફિલ્મ હશે.
View this post on Instagram
અલી અબ્બાસ ઝફરે સલમાન ખાન સાથે પોતાના સફરની શરૂઆત સુલતાન સાથે કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાનને જેવા સૌ એ જોયા, તેવા ક્યારેય પણ નહોતા જોયા અને એ નક્કી થઈ ગયું કે અલી અબ્બાસ ઝફર જ સલમાન ખાનને બેસ્ટ રીતે ઉપયોગ કરી શકે છે.
ત્યારબાદ ટાઈગર સિક્વલ અને હવે ભારત. ટાઈગરની સિક્વલે જ્યાં બોક્સ અોફિસ પર ધમાલ મચાવી ત્યાં જ માનવામાં આવી રહ્યું છે કે ભારત સાથે સલમાન ખાન પોતાની સૌથી મોટી ઈદ આપશે. જાહેર છે, ટાઈગર ૩ માટે સૌ કોઈ ઉત્સાહિત છે.
કબીર ખાન- એ ક થા ટાઈગર
View this post on Instagram
સલમાનનું પ્રેશર
કબીર ખાન ને પૂછવામાં આવ્યું કે શું તે સલમાન સાથે બોલીવુડની સૌથી મોટી ફિલ્મોમાંથી એ ક બજરંગી ભાઈજાન આપી ચૂક્યા છે. શું આવામાં સલમાન સાથે કામ કરવામાં પ્રેશર થાય છે કે તેની સ્ટારડમ માટે ફિલ્મમાં કંઈક અલગ કરવું પડશે?
સલમાનને લાયક ફિલ્મ
કબીર ખાને જણાવ્યું કે પહેલી ફિલ્મ ટાઈગર ઝીંદા હૈ સાથે તેમને આમ કરવું પડ્યું. તે ઈન્ડસ્ટ્રીમાં બહારનાં હતા એ ટલે સલમાન સાથે ફિલ્મ કરવી અને યશરાજ ફિલ્મસ જેવા પ્રોડ્યુસરને મળવું મોટી વાત હતી.
અમુક ચીજો પસંદ નહોતી
View this post on Instagram
કબીરે જણાવ્યું કે એ ક થા ટાઈગરમાં ઘણી એ વી ચીજો હતી જે તેને ફિલ્મમાં નહોતી કરવી પણ તેમને કરી. તેમનો ઈશારો માશાલ્લાહ ગીત તરફ હતો જે ફિલ્મમાં અલગથી રાખવામાં આવ્યું હતું. ત્યાં જ સલમાન અને કેટરીનાનો લવ એંગલ પણ આમા શામેલ હતો.
હાથમાંથી નિકળી ગઈ ફિલ્મ
કબીરે જણાવ્યું કે ભલે તેમને એ બધા એ ડજેસ્ટમેંટ કરી દીધા જે સલમાન ખાનની ફિલ્મનાં હિસાબથી તે ફિલ્મમાં હોવા જોઈતા હતા પરંતુ આ બધું કરતા-કરતા તેમને ખબર જ ન પડી કે ફિલ્મ ક્યારે હાથમાંથી નિકળી ગઈ.
પસંદ જ ન આવી
કબીર ખાને ચોખ્ખી અને બે ટુંકી વાત જણાવી કે ભલે એ ક થા ટાઈગર બ્લોકબસ્ટર હતી અને ૧૦૦ કરોડ ક્લબમાં ફટાફટ શામેલ થઈ ગઈ પરંતુ તો પણ તેમને પોતાની આ ફિલ્મ બિલકુલ પસંદ નથી.
આગલી ફિલ્મમાં નથી કરી ભૂલ
આ જ કારણ છે કે બજરંગી ભાઈજાનમાં કબીરે બિલકુલ ભૂલ નથી કરી. તેઅોએ જણાવ્યું કે ફિલ્મ એ મજ બનાવી જેમ તેમને બનાવી હતી. કોઈનું નથી સાંભળ્યું અને એ વું કોઈ કામ નથી કર્યું જે તેને બરાબર નહોતું લાગી રહ્યું.
ટ્યુબલાઈટથી મનમોટાવ
અર્થ એ છે કે સલમાન ખાન અને કબીર ખાનની વચ્ચે ચીજો, ટ્યુબલાઈટથી ખરાબ થઈ ગઈ. આ સલમાન ખાનની કારકિર્દી પર કલંક બનીને આવી. જોકે સલમાને આ ફિલ્મ વિશે સુજાવ આપ્યા હતા.
ન માન્યા સુજાવ
સમાચારનો માનીએ તો સલમાન ખાને કબીર ખાનને સાફ સલાહ આપી હતી કે ફિલ્મને ઈદ પર રિલિઝ ન કરો. પરંતુ કબીર ખાન અને તેમની ટીમ અડી ચૂક્યા હતા કે ફિલ્મ ઈદ પર જ રિલિઝ થશે.
સલમાને માની ભૂલ
View this post on Instagram
સલમાન ને ટ્યુબલાઇટ માટે ડિસ્ટ્રીબ્યુટર્સને પૈસા પણ પરત આપવા પડ્યા હતા અને આ ભૂલનો ઘડો કબીર ખાનના માથા પર જ ફૂટ્યો. સલમાને ખુલ્લીને જણાવ્યુ કે તે નહોતા ઈચ્છતા કે દર્શક ફિલ્મથી કંઈ ઉમ્મીદ કરીને આવે અને રડતા રડતા નિકળે.
રિજેક્ટ કરી હતી ટાઈગર
કબીર ખાનને ટાઈગરની સિક્વલ અોફર કરવામાં પરંતુ તે સિક્વલનાં પક્ષમાં નહોતા. તેમનું માનવું હતુ કે કોઈ કહાની જો એ કવાર પૂરી કરી દેવામાં આવી તો તેને બીજીવાર ન ખોલી શકાય.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ