મિત્રો, આપણા પૌરાણિક શાસ્ત્રો એ અદ્યતન શાસ્ત્રો છે. આ શાસ્ત્રોમા અનેકવિધ એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ તમે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે લાભદાયી સાબિત થાય છે. આજે આ લેખમા અમે તમને આવી જ એક ચમત્કારિક વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આપણા દેશમા લગભગ દરેક રસોઈઘરમા ડુંગળીનો ઉપયોગ થાય છે પરંતુ, હજી પણ ખુબ જ ઓછા લોકો તેના સેવનના લાભથી વાકેફ છે. જો તમને એવુ લાગે છે કે, ડુંગળી એ ફક્ત શાકભાજી બનાવવા અથવા કચુંબર ખાવા માટે જ વપરાય છે તો તમારી આ માનસિકતા ખોટી છે.
આયુર્વેદમા ડુંગળીને કોઈ ઔષધથી કમ માનવામા આવતી નથી. જો તમે આ વસ્તુનુ નિયમિત સેવન કરો તો તે તમને ઉનાળાની ઋતુમા ગરમી સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત જો તમે નિયમિત આ વસ્તુનુ સેવન કરો છો તો તેનાથી કેટલાક ફાયદા પણ છે, જે તમને સુંદર બનાવે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને તેના કેટલાક લાભ વિશે જણાવીએ છીએ, જે તમને આશ્ચર્યચકિત કરી દેશે.
આ વસ્તુ એ કોઈપણ ભોજનમા વિશેષ સ્વાદ ઉમેરતા જોવા મળે છે પરંતુ, તમે આ વાતથી ઇનકાર કરી શકો નહી કે તેને ખાધા પછી તમારા મુખમાંથી દુર્ગંધ આવે છે અને તેના કારણે જે કોઈને પણ ક્યાંય પણ શરમજનક સ્થિતિમાં મૂકી શકે છે. આ ગરમીની ઋતુમા વસ્તુનો ઉપયોગ ફક્ત ભોજન માટે જ નહી પરંતુ, ત્વચા સાથે સંકળાયેલી સમસ્યાઓમાંથી મુક્તિ પણ મળે છે.
તે ત્વચાની ગરમીને શાંત કરે છે અને શરીરનુ તાપમાન સંતુલિત રાખે છે. આ સિવાય જો પગની દુર્ગંધ આવે છે તો પછી વસ્તુની ટુકડાઓ ઉમેરીને તેને મોજામા પહેરો. તે તમને ઘણો આરામ આપશે. આ વસ્તુમા પુષ્કળ માત્રામા એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારા શરીર પર રહેલા બેક્ટેરિયા અને વાયરસને દૂર કરે છે.
આ સિવાય આ વસ્તુમા પુષ્કળ માત્રામા ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અન્ય સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. જો તમે આ ઠંડીની ઋતુમા આ વસ્તુનુ સેવન કરો તો કફ, શરદી અને ઉધરસની સમસ્યામાંથી પણ મુક્તિ મેળવી શકો છો.
આ ઉપરાંત જો તમે સરદર્દ કે તણાવની સમસ્યાથી પીડાતા હોય તો તેના માટે પણ આ ડુંગળીનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય જો તમે હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓ કે બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાતા હોવ તો તેના માટે પણ તમે આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,