તાળા માટે પ્રખ્યાત ઉત્તરપ્રદેશનુ શહેર અલીગઢ એક આર્કિટેક્ટએ પ્લાસ્ટિકની નકામી બોટલના સદઉપયોગની ચાવી શોધી કાઢી છે.તેને એક વિશેષ રૂમ તૈયાર કરાવ્યો છે,જે પાણીની ખાલી બોટલો અને રાખ અને માટીથી બનાવવામા આવ્યો છે.
લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા અને પર્યાવરણને પ્રતિ જાગૃત થવાની અપિલ સાથે તે કહે છે,”આર્કિટેક્ટના સાત વર્ષની યાત્રામા આપણને એક મોટી ચીજ એ સમજમા આવી કે આપણે પર્યાવરણની સાથે મળીને નિર્માણ કરવુ જોઈએ .