જલ્સા કરોને જેંતીલાલ

પીએફ ખાતામાંથી પૂરેપૂરી રકમ મેળવવા માટે નોકરિયાતોએ કરવું પડશે આ કામ, નહીં તો પડશે મુશ્કેલી

જો આપ ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્ય છો તો આ સમાચાર આપના માટે જરૂરી છે. પીએફ (PF) ખાતાધારકોને જલ્દી જ ૮.૫% વ્યાજના પૈસા મળી શકે છે.

image soucre

જો આપ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સભ્ય છો ટ આપને ફાયદા થવાના છે. ખરેખરમાં મોદી સરકારએ ફિલસ્કલ યર 2020- 21 માટે ૮.૫% વ્યાજને મંજુરી આપી દેવામાં આવી છે. પીએફ (PF) ખાતાધારકોના ખાતામાં વ્યાજના પૈસા જ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. એવામાં જરૂરી છે કે, આપનો આધાર નંબર, પીએફ એકાઉન્ટ અને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)ની સાથે લિંક હોવો જોઈએ. નહિતર આપના પૈસા અટકી શકે છે.જો કે, ઇપીએફઓએ આધાર યુએએન લીંકીંગ (UAN Aadhaar Linking) ની સમય સીમા તા. ૧ જુન, ૨૦૨૧થી વધારીને તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ કરી દેવામાં આવી છે.

જાણીશું કેમ જરૂરી છે PF ખાતાને આધાર કાર્ડની સાથે લિંક કરવું.

image socure

સામાજિક સુરક્ષા સંહિતાની ધારા ૧૪૨ હેઠળ PF ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. જો આપનું આધાર કાર્ડ આપના યુએએન સાથે લિંક નહી હોય તો આપના નિયોક્તા આપના ઈપીએફ ખાતામાં માસિક પીએફ યોગદાન જમા કરી શકશે નહી. એના સિવાય જ્યાં સુધી લિન્કિંગ નહી થઈ જાય, આપ પોતાના ઈપીએફ કોષ માંથી ઋણ લેવા કે પછી ઉપાડ કરવામાં સક્ષમ રહેશો નહી.

EPF એકાઉન્ટને આધાર કાર્ડની સાથે ઓનલાઈન આવી રીતે કરો લિંક.

ઓફલાઈન પ્રોસેસ

Exit mobile version