જલ્સા કરોને જેંતીલાલ

આજથી જ લગાવો નાભિમાં તેલ, અને મેળવો આ રોગોમાંથી રાહત

શરીરનું મહત્વનું અંગ નાભિ ખૂબ મહત્વનું છે. ઘણીવાર ડોકટર કહી દે છે કે નસ બંધ થઈ ગઈ છે કે કામ નથી કરતી કે બ્લોક થઈ જાય છે. ત્યારે આપણે એક વાત ભૂલી જઈએ છે કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે તેને નાભિ સાથે જોડાયેલી નાડથી જ ગર્ભાવસ્થાના નવ મહિના પોષણ મેળવે છે.

image source

જેમ મોટા થઈએ છીએ તેમ ભુલાતું જાય છે કે શરીરની બધી નસોનું જોડાણ નાભિમાં હોય છે. આથી આજે આપને નાભિ વિશે એવાં રહસ્યો જણાવીશું કે જે કરવાથી મોટાભાગના રોગોમાં રાહત મળે છે. જો આપ રોજ રાતે સુતા પહેલા નાભિમાં તેલ લગાવવાથી ક્યાં ફાયદા થાય છે અને ક્યાં તકલીફ હોય તો કયું તેલ લગાવાથી વધુ ફાયદો થશે તે જણાવીશું.

image source

ધ્યાન રાખવાની વાતો.:

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version