જલ્સા કરોને જેંતીલાલ

કોરોના પર વિજય મેળવવા ભારતમાં 3 મે સુધી લોકડાઉન વધારાયું, PM મોદીએ માંગ્યા આ 7 વચન

કોરોનાને પ્રસરતો રોકવા સરકારે 21 દિવસ માટે દેશભરમાં લાગુ કરેલા લોકડાઉનની મુદત 14મીએ એટલે કે આજે પૂરી થઈ રહી છે. ત્યારે પીએમ મોદી આજે ફરી એકવાર રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ પર આ તેમનું 26 દિવસમાં દેશના નામે ચોથું સંબોધન છે.

કોરોના વાયરસને પગલે મોદીના સંબોધનના મહત્વના મુદ્દાઓ

PM મોદીએ આ 7 વાતો પર લોકોનો સાથ માંગ્યો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version