ઘરનાં મુખ્ય દ્રારથી માંડીને રસોડામાં રાખેલા સામાન ને લઈને થઈ જાય છે ભૂલો,આમ રાખો તેનું ધ્યાન
ઘર ત્યાં સુધી મકાન રહે છે જ્યાં સુધી તેની અંદર લોકો નથી વસતા.એ ક પરિવાર જ એ ક મકાન ને ઘર બનાવે છે.હિંદુ ધર્મ વિશે વાત કરીએ તો તેમાં પરિવારનાં પ્રેમ સાથે સાથે વાસ્તુને પણ ઘરને સહજ બની રહેવાનું કારક માનવામાં આવે છે.શુક્ર અને ચંદ્રમાને પ્રસન્ન કરવા હોય તો ઘરમાં કાળા અને બ્લૂ રંગનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ .સાથે જ આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ઘરનાં દક્ષિણી પૂર્વી ભાગમાં રસોડું જરૂર બનાવવું.સાથે જ દરરોજ રસોડમાં કામ કરનાર મહિલાઓ એ કોઈ પણ કામ શરૂ કરતા પહેલા ઘરની આ જ દિશામાં એક દિવો જરૂર પ્રગટાવો.
આ ભૂલોથી ઘરમાં આવી જાય છે દરિદ્રતા
ઘરનાં દક્ષિણ પૂર્વ ખૂણામાં જેને આગ્નેય ખૂણો કહેવામાં આવે છે ત્યાં જો જળભરાવ થઇ જાય કે જળ ભરીને રાખી દેવામાં આવે તો તેનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.એ વામાં ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે.આ સ્થિતિઓથી બચવાની કોશિશ કરવી.
ઘરનાં સદસ્ય જો દરેક સમય કોઈને કોઈ વાત પર લડતા રહે છે તો પણ ઘરમાં દરિદ્રતા આવે છે.મા લક્ષ્મી ઘરમાં ટકે છે જ્યાં મનુષ્ય એકબીજા સાથે પ્રેમથી રહે છે.એ ઝગડો ચાહે માતા પિતાથી હોય કે પતિ પત્નીમાં,કોઈ પણ રીતનો ઝગડો ઘરમાસ દરિદ્રતા વધારે છે.
કેવી રીતે કરવા મા લક્ષ્મીને પ્રસન્ન