જણાવી દઈએ કે જો તમારા વાળ પર ગરમ પાણી માથાનાં વાળ પર પડે છે તો તેનાથી તમારા વાળ મૂળથી નબળા પડી જતા હોય છે અને ખરાવાનાં શરૂ થઈ જાય છે.
વાળ ખરવાની સમસ્યા આજનાં સમયમાં એક એવી સમસ્યા બની ચૂકી છે જેનાથી લગભગ દરેક વર્ગનાં યુવા ખૂબ વધારે પ્રભાવિત થઈ રહ્યા છે. જણાવી દઈએ કે કોઈપણ માણસનાં વ્યકિતત્વનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે તેના વાળ, જો તમારા માથા પર વાળ ન હોય કે પછી થોડા ઘણા હોય તો તેનાથી ઘણી જગ્યા પર તમારો પ્રભાવ ખૂબ વધારે ઓછો થઈ જતો હોય છે બીજુ તો ઠીક તમે નાની ઉમરમાં પણ મોટા દેખાવ છો.
હકીકતમાં આપણે દરરોજ અમુક એવી ભૂલો પણ કરતા રહીએ છીએ જેના કારણે આપણે નાની ઉમરમાં જ વાળ ખરવાની સમસ્યાથી હેરાન રહીએ છીએ તેવામાં આ ખૂબ જ જરૂરી છે કે આખરે એ કઈ ભૂલો છે જેના કારણવશ આપણે પોતાના વાળ ખરવાથી નથી રોકી શકતા અને ટાલિયાપણાનોં શિકાર થવું પડે છે.
આ છે વાળ ખરવાનાં મુખ્ય કારણ
૨.એમ પણ જણાવવામાં આવે છે કે કાંસકો ન કરવાનાં કારણે વાળમાં વધારે ગુંચ પડી જાય છે અને ત્યારબાદ જ્યારે તમે કાંસકો કરો છો તો તે સમયે વાળ મૂળથી નબળા થઈને ખરવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે તમે રાત્રે સુતા પહેલા તેને એકવાર કાંસકો જરૂર ફેરવી લો જેથી વાળમાં થયેલી ગુંચ નિકળી જાય અને તમારા વાળ સલામત રહે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ