ટીવીનાં અમુક કપલ્સ એવા છે જે લગ્નથી પહેલા તો ખૂબ ચમક્યા,પરંતુ લગ્નનાં બંધનમાં બંધાતા જ માનો આમના કરિયર પર ગ્રહણ લાગી ગયુ.
ટીવી ઈન્ડસ્ટ્રીનાં કપલ્સ પણ બોલીવુડ કપલ્સની જેમ ચર્ચામાં બનેલા રહે છે. અવારનવાર ટીવી ઈન્ડસ્ટ્રીમાં આવું થાય છે જ્યારે બે કલાકાર એક સાથે શોનુ શુટીંગ કરી રહ્યા હોય છે અને તેમને પ્રેમ થઈ જાય છે તો ઘણીવાર કોઈ મ્યુચલ ફ્રેન્ડ જ આ સિતારાઓની મુલાકાત કરાવી દે છે. જોકે આમનો પ્રેમ અને લગ્ન તો સફળ છૈ, પરંતુ ઘણા કપલ્સ એવા પણ રહ્યા જેને લગ્ન બાદ કોઈ મોટું કામ નથી મળ્યું અને આમની દુનિયા એકબીજામાં જ સિમટીને રહી ગઈ. તમને જણાવી દઈએ કે ક્યા છે ટીવીનાં એ સ્ટાર કપલ જેમને લગ્ન બાદ નથી મળ્યું કોઈ કામ.
પારૂલ ચૌહાણ-ચિરાગ ઠક્કર
મોહિત સહગલ-સનાયા ઈરાની
અપૂર્વા અગ્નિહોત્રી-શિલ્પા સકલાની
દીપીકા કક્કડ-શોએબ ઈબ્રાહિમ
અમન વર્મા-વંદના લાલવાની
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ