ભગવાન શિવને આપણે મહાદેવ પણ કહીએ છીએ. તેમને દેવોના દેવ કહેવામાં આવે છે. આપણા દેશમાં શિવના લાખો કરોડો ભક્તો છે. લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે અનેક શિવાલયો પણ બંધાવતા હોય છે. લોકો સોમવાર, શ્રાવણ માસ તેમજ શિવરાત્રી જેવા અવસરો પર ભગવાન શિવની શ્રાદ્ધાપૂર્વક પુજા કરે છે. આપણા દેશમાં લાખો શિવાલયો હશે. પણ અમે આજે જે શિવાલયની વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિષે તમે ભાગ્યે જ ક્યાંક કંઈ સાંભળ્યું હશે. આ શિવાલયમાં માત્ર એક શિવલિંગ નથી અને 101 શિવલિંગ પણ નથી,
આ જ કારણથી ભક્તો પોતાની માનતા પુરી કરવા માટે 1 ફૂટથી લઈને 3 ફૂટના શિવલિંગની સ્થાપના કરે છે. માટે અહીં સ્થાપિત શિવલિંગની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે.