સુરત શહેરનાં ઉધના વિસ્તારનાં ફાયનાન્સર કિશોર ભજીયાવાળાનાં ઘરેણાઓની ઓનલાઈન નિલામી થવાની છે. મહ્ત્વની વાત છે કે તેની આવક કરતા વધારે સંપત્તિ કેસમાં ઈડી તેમજ આઈટીએ કાર્યવાહી કરી હતી. નોટબંધી બાદ તેમને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં એક હજાર કરોડની ડિમાન્ડ ઉભી થઈ હતી. ફાઈનાન્સરની લગભગ ૭૧ જેટલી કિંમતી ચીજોની ઓનલાઈન હરાજી કરવામાં આવશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ