ઘાંસ પર ખુલ્લા પગે ચાલવું ખૂબ લાભદાયક હોય છે અને આવું કરવાથી શરીરને ઘણાબધા લાભ મળે છે. જે લોકો નિયમિત રૂપથી ઘાંસ પર ખુલ્લા પગે ચાલે છે એ લોકોનું બ્લડ સર્કયુલેશન વધી જાય છે અને તે લાંબા સમય સુધી યુવાન બની રહે છે. લીલા ઘાંસ પર ખુલ્લા પગે ચાલવાથી બીજા શું શું ફાયદો શરીરને મળે છે તે આ પ્રકારે છે.
રક્ત સંચાર ખૂબ સારો થાય છે
પગની કસરત થાય છે
શરીરને ઉર્જા મળે છે
એવું કહેવામાં આવે છે કે જ્યારે તમે ખુલ્લા પગે લીલા ઘાંસ પર ચાલો છો તો ધરતીની ઉર્જા પગનાં માધ્યમથી તમારા આખા શરીરમાં પહોચી જાય છે અને તમને સ્વાસ્થય સાથે જોડાયેલા ઘણાબધા ફાયદા પણ મળે છે. તે સિવાય તમારી બધી ઈન્દ્રિય પણ બરાબર રીતે કામ કરવા લાગી જાય છે.
તણાવથી રાહત મળે છે
બોડી પોસ્ચર બરાબર રહે છે
ખુલ્લા પગે ચાલવાથી શરીરનું પોસ્ચર હમેંશા બરાબર રહે છે અને તમારા ખભ્ભા કદી જુકતા નથી. હકીકતમાં જ્યારે તમે ખુલ્લા પગે ચાલો છો ત્યારે તમારી કમર એ કદમ સીધી રહે છે અને તમારા ખભ્ભા જુકતા નથી. પોસ્ચર બરાબર થવા સિવાય ખુલ્લા પગે ચાલવાથી કમર અને કરોડરજ્જુ મજબૂત થાય છે.
આંખોની રોશની સારી રહે છે
પગનો દુખાવો થાય છે ગાયબ
જો તમારા પગમાં દુખાવો રહે છે તો તમે ખુલ્લા પગે ઘાંસ પર ચાલવાનું રાખો. કારણ કે આમ કરવાથી પગમાં દુખાવો થવાની સમસ્યાથી છૂટકારો મળી જાય છે અને તમારા પગનાં હાડકા મજબૂત બની જાય છે.
રાખો આ વાતોનું ધ્યાન
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !