કોઈ પણ સમસ્યાના સમાધાનમાં કરી લો મરીના 6 અચૂક ઉપાય, 10 મિનિટમાં મળશે પરિણામ

રસોઈમાં રહેલા મરી ખાવાનાનો સ્વાદ તો વધારે છે પણ સાથે જ તમને અનેક સમસ્યાઓમાં પણ મદદ કરે છે. તમે લાલ મરચાંને નજર ઉતારવા માટે કે ટોના ટોટકા માટે ઉપયોગમાં લો છો તેવી જ રીતે જો તમે કાળા મરીના પણ કેટલાક ઉપાયો કરી લો છો તો તમે અનેક સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. તો જાણો કઈ રીતે તમે આ મરીનો ઉપયોગ કરીને પરિણામ મેળવી શકો છો.

image source

કાળા મરી સ્વાસ્થ્યમાં સુધાર લાવવાની સાથે અનેક બાધાઓમાંથી પણ રાહત આપે છે અને તમારા ભાગ્યને પમ બદલી દે છે. તો જાણો કઈ રીતે કરશો તેનો ખાસ સમસ્યાઓના નિવારણમાં ઉપયોગ.

જ્યોતિષના જણાવ્યા અનુસાર કાળા મરીને શનિ ગ્રહની કારક વસ્તુ માનવામાં આવે છે. શનિની સાડા સાતી કે ઢૈય્યાની સ્થિતિમાં કાળા કપડામાં થોડા કાળા મરી અને થોડા રૂપિયાનું દાન કરો. તેનાથી શનિનો પ્રકોપ તરત શાંત થઈ જાય છે.

image source

જો તમે કોઈ પણ પ્રકારના શનિ દોષથી પીડિત છો તો તમારે ભોજન કરતી સમયે ક્યારેય ઉપરથી મીઠું કે મરચું ખાવું નહીં. જો જરૂરી હોય તો કાળું મરચું કે કાળું મીઠું એટલે કે સિંધવ મીઠું વાપરો તે યોગ્ય છે.

જો તમારા પર શનિની ખરાબ અસર ચાલી રહી હોય તો તેને ખતમ કરવામાં પણ મરીનો ઉપયોગ કરી શકાય છે.

જો તમારા કામ વારેઘડી બગડતા હોય તો તેના માટે આ સરળ ઉપાય છે. ઘરની બહાર નીકળતી સમયે મેન ગેટ પર કાળા મરી રાખો અને જતી સમયે તેની પર પગ રાખીને નીકળો. તમારું દરેક કામ પૂરું થશે. ધ્યાન રાખો કે તે કાળા મરી પગ રાખ્યા બાદ ઘરમાં ન આવે. નહીં તો તેની ઊંધી અસર પણ થઈ શકે છે.

image source

જો તમે વધારે ધન કમાવવા ઈચ્છો છો તો તમારે પરિસ્થિતિને ભાગ્ય અનુસાર બદલવી છે અને ધનવાન થવું છે તો તમારા માટે આ ઉપાય સૌથી ફાયદારૂપ છે. શુક્લ પક્ષની ચાંદનીમાં કાળા મરીના 5 દાણા લો અને તેને માથા પરથી 7 વાર ઉતારી લો. આ પછી તેને સૂમસામ સડક પર ચાર દિશામાં એક એક દાણો ફેંકી આવો. અને પાંચમા દાણાને આકાશ તરફ ફેંકો. પાછળ જોયા વિના અને કોઈની સાથે વાત કર્યા વિના ઘરે આવી જાઓ. તમને જલ્દી આર્થિક તંગીથી છૂટકારો મળસે.

image source

કાળા મરીના 7-8 દાણમા લઈને તેને ઘરના કોઈ ખૂણામાં રાખીને સળગાવો. ઘરની તમામ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે.

5 ગ્રામ હિંગ, 5 ગ્રામ કપૂર અને 5 ગ્રામ કાળા મરીનો પાઉડર મિક્સ કરી લો. તેની ચૂરણની રાઈના દાણા બરોબર ગોળીઓ વાળો. આ ગોળીને 2 ભાગમાં વહેંચો અને એક ભાગને સવારે અને બીજાને સાંજના સમયે ઘરમમાં સળગાવો. આ ઉપાય સતત 3 દિવસ સુધી કરો. તેનાથી ઘરને જો કોઈ ખરાબ નજર લાગી હોય તો ઉતરી જાય છે. અને ઘરમાં કોઈ ખરાબ કે નકારાત્મક શક્તિનો વાસ હોય તો તે પણ જતો રહે છે.

image source

રસોઈમાં રહેલા મરી ખાવાનાનો સ્વાદ તો વધારે છે પણ સાથે જ તમને અનેક સમસ્યાઓમાં પણ મદદ કરે છે. તમે લાલ મરચાંને નજર ઉતારવા માટે કે ટોના ટોટકા માટે ઉપયોગમાં લો છો તેવી જ રીતે જો તમે કાળા મરીના પણ કેટલાક ઉપાયો કરી લો છો તો તમે અનેક સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. તો જાણો કઈ રીતે તમે આ મરીનો ઉપયોગ કરીને પરિણામ મેળવી શકો છો.

કાળા મરી સ્વાસ્થ્યમાં સુધાર લાવવાની સાથે અનેક બાધાઓમાંથી પણ રાહત આપે છે અને તમારા ભાગ્યને પમ બદલી દે છે. તો જાણો કઈ રીતે કરશો તેનો ખાસ સમસ્યાઓના નિવારણમાં ઉપયોગ.

image source

જ્યોતિષના જણાવ્યા અનુસાર કાળા મરીને શનિ ગ્રહની કારક વસ્તુ માનવામાં આવે છે. શનિની સાડા સાતી કે ઢૈય્યાની સ્થિતિમાં કાળા કપડામાં થોડા કાળા મરી અને થોડા રૂપિયાનું દાન કરો. તેનાથી શનિનો પ્રકોપ તરત શાંત થઈ જાય છે.

જો તમે કોઈ પણ પ્રકારના શનિ દોષથી પીડિત છો તો તમારે ભોજન કરતી સમયે ક્યારેય ઉપરથી મીઠું કે મરચું ખાવું નહીં. જો જરૂરી હોય તો કાળું મરચું કે કાળું મીઠું એટલે કે સિંધવ મીઠું વાપરો તે યોગ્ય છે.

જો તમારા પર શનિની ખરાબ અસર ચાલી રહી હોય તો તેને ખતમ કરવામાં પણ મરીનો ઉપયોગ કરી શકાય છે.

image source

જો તમારા કામ વારેઘડી બગડતા હોય તો તેના માટે આ સરળ ઉપાય છે. ઘરની બહાર નીકળતી સમયે મેન ગેટ પર કાળા મરી રાખો અને જતી સમયે તેની પર પગ રાખીને નીકળો. તમારું દરેક કામ પૂરું થશે. ધ્યાન રાખો કે તે કાળા મરી પગ રાખ્યા બાદ ઘરમાં ન આવે. નહીં તો તેની ઊંધી અસર પણ થઈ શકે છે.

જો તમે વધારે ધન કમાવવા ઈચ્છો છો તો તમારે પરિસ્થિતિને ભાગ્ય અનુસાર બદલવી છે અને ધનવાન થવું છે તો તમારા માટે આ ઉપાય સૌથી ફાયદારૂપ છે. શુક્લ પક્ષની ચાંદનીમાં કાળા મરીના 5 દાણા લો અને તેને માથા પરથી 7 વાર ઉતારી લો. આ પછી તેને સૂમસામ સડક પર ચાર દિશામાં એક એક દાણો ફેંકી આવો. અને પાંચમા દાણાને આકાશ તરફ ફેંકો. પાછળ જોયા વિના અને કોઈની સાથે વાત કર્યા વિના ઘરે આવી જાઓ. તમને જલ્દી આર્થિક તંગીથી છૂટકારો મળસે.

image source

કાળા મરીના 7-8 દાણમા લઈને તેને ઘરના કોઈ ખૂણામાં રાખીને સળગાવો. ઘરની તમામ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે.

5 ગ્રામ હિંગ, 5 ગ્રામ કપૂર અને 5 ગ્રામ કાળા મરીનો પાઉડર મિક્સ કરી લો. તેની ચૂરણની રાઈના દાણા બરોબર ગોળીઓ વાળો. આ ગોળીને 2 ભાગમાં વહેંચો અને એક ભાગને સવારે અને બીજાને સાંજના સમયે ઘરમમાં સળગાવો. આ ઉપાય સતત 3 દિવસ સુધી કરો. તેનાથી ઘરને જો કોઈ ખરાબ નજર લાગી હોય તો ઉતરી જાય છે. અને ઘરમાં કોઈ ખરાબ કે નકારાત્મક શક્તિનો વાસ હોય તો તે પણ જતો રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ