હિન્દુ શાસ્ત્ર અને ધર્મગ્રંથોનું આજના સમયમાં પણ તેટલું જ મહત્વનું છે જેટલું પહેલાના સમયમાં હતું. જો કે આજની પેઢી તેને પોતાના જીવનમાં અમલ નથી કરી રહી, એ શાસ્ત્રોમાં આપેલ સિદ્ધાંતોને જો અનુસરે તો દરેક કાર્યમાં તેમને જરૂર સફળતા મળે અને સાથે સાથે જીવનમાં પ્રગતિ પણ ખૂબ જ થાય. પરંતુ એનો અર્થ એ છે જ નહી કે આપણો હિન્દુ વૈદિક ધર્મ ક્યાંક ખોવાઈ ગયો છે. આજે પણ તેનું મહત્વ એટલું જ છે.એમાં લખાયેલ દરેક વાતોનો આજે પણ ઘણી જગ્યાએ અમલ થતો જોવા મળે છે.
ધાર્મિક કારણ
વૈજ્ઞાનિક કારણ