આપણે પોતાના જીવનમાં ઘણા એવા કામ કરીએ છીએ , જેના વિશે અને તેના અર્થ વિશે આપણને ખ્યાલ નથી હોતો. વાત કરીએ હિંદુ ધર્મની તો તેમા કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા તેનું મહુર્ત કાઢવામાં આવે છે,આની સાથે જ હવન કરવાનું પણ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ કોઈ નવા કાર્યની શરૂઆત કરીએ છીએ તો પહેલા હવન કરવામાં આવે છે.
ત્યાં જ સ્વાહા શબ્દ પર ભગવાન શ્રી કૃષ્ણનાં આશિર્વાદ પણ છે અને વરદાન પણ. એકવાર શ્રી કૃષ્ણ એ કહ્યું હતુ કે ફક્ત સ્વાહાનાં માધ્યમથી જ દેવતા હવિષ્યને ગ્રહણ કરી શકશે. એ ટલે જ હવન કરતા સમય આ શબ્દનું ઉચ્ચારણ જોરથી કરવામાં આવે છે જેથી દેવતાઓને તેમનો મનપસંદ ભોગ પહોંચી શકે અને બધા કાર્ય મંગલપૂર્વક થઈ જાય.
આ જ કારણ છે કે હવનમાં આહૂતી દેતા સમય સ્વાહા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. વગર સ્વાહા કહે યજ્ઞમાં સમાહિત કરવામાં આવેલી હવન સામગ્રી દેવતાઓ સુધી નથી પહોંચતી.