હનુમાન જયંતિ પર જાણો કે તમારે કઈ ચીજોને તેમને અર્પિત કરવાથી સુખ-સૌભાગ્ય અને સફળતાની પ્રાપ્તિ થશે, કારણ કે હનુમાનજીને સરળતાથી પ્રસન્ન કરવામાં આવી શકે છે.
કળયુગમાં સૌથી પ્રમુખ દેવતાઓમાંથી એક છે હનુમાનજી, અને સુંદરકાંડ કે હનુમાન ચાલીસામાં તેના વિશે ખુલ્લીને જણાવવામાં આવ્યું છે. આ ધાર્મિક પુસ્તકો અનુસાર, હનુમાનજીનો કિરદાર બધા માટે પ્રેરણાદાયક હોય છે. હનુમાન જયંતિનાં પાવન અવસર પર તમારે હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઈએ , જેનાથી તમારું જીવન સુખમય વિતી શકે. હનુમાનજીનાં ભક્ત દરેક ઉમરનાં લોકો હોય છે અને તેમના પ્રત્યે સાચી શ્રધ્ધા રાખીને તેમનું પૂજન કરે છે. જો તમારા જીવનમાં તમે મોટા હનુમાનજીને અર્પિત કરો આ ૫ ચીજો, જ્યારબાદ તમને બજરંગબલીનાં વિશેષ આશિર્વાદ પ્રાપ્તુ થઈ શકે છે.
હનુમાનજી અમર અને ચિરંજીવી છે અને તેમની ભક્તિ કરવાથી મનુષ્યને શક્તિ અને સમર્પણનો અનુભવ થાય છે અને આ દિવસે જો આ ચીજોને હનુમાનજીને અર્પિત કરી દીધી તો જીવન સફળ થઈ જશે.
તલનાં તેલમાં નારંગી સિંદૂર
ચમેલીની સુગંધ
લાલ ફૂલ
૧૧ લાડુ
હનુમાનજીને લાડુથી ખૂબ પ્રેમ છે. તેમને બુંદી કે વેસણનાં લાડુ પૂજા દરમિયાન જરૂર અર્પિત કરવા, જેમાં તમે ૧૧ કે ૨૧ લાડુનો ભોગ લગાવી શકો છો અને યાદ રહે આ લાડુનાં ભોગમાં વધારેથી વધારે લોકોને પ્રશાદ આપવાથી સુખ-સંપતિ જળવાઈ રહેશે.
પંચામૃત
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
ફક્ત 2 સેકન્ડ કાઢી આપ સૌ ને ઉપરનો લેખ કેવો લાગ્યો એનું રેંટિંગ કોમેન્ટમાં નીચે મુજબ અચૂક આપજો !
1. બહુ જ સરસ લેખ હતો = 10
2. બહુ ના મજા આવી = 8
3. ઠીક હતો = 5
4. બોગસ = 2
તમારી કોમેન્ટ્સથી અમને વધુ સારા લેખો લાવવા જરૂરી માહિતી મળી રહેશે !
– તમારો જેંતીલાલ