જીવનમાં રંગોનું એક અલગ જ મહત્વ છે. શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે રંગોનું બરાબર સંતુલન જાળવી રાખવું ખૂબ જરૂરી છે. રંગ આપણને ક્યારેક હસાવે છે તો ક્યારેક દુખી પણ કરે છે. રંગ આપણા વિચારોને પ્રભાવિત કરે છે તે આપણી સફળતા તેમજ નિષ્ફળતાનાં કારક પણ બને છે. તમે જાણો છો કે ગુરુવારે પીળો જ રંગ શામાટે પહેરાય છે? બૃહસ્પતિ વારનાં દિવસે ભગવાન વિષ્ણુ અને સાંઈબાબાની આરાધના કરવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે બન્ને જ દેવતાઓને પીળો રંગ પસંદ છે. એટલે લોકો ભગવાનને પ્રસન્ન કરવા માટે પીળો રંગ પહેરે છે.
શામાટે પહેરે છે લોકો પીળા કપડા?
# ઘણીવાર પૂજા પાઠમાં પણ પીળા રંગનાં કપડા પહેરવામાં આવે છે કારણ કે કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ પ્રિય હોય છે જેના ચાલતા પૂજા પાઠમાં પીળા રંગનાં કપડા પહેરવામાં આવે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !