બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં સલમાન ખાન અને સંજય દત્ત માટે બે વાતો ફેમસ છે. આ બંને અભિનેતા આમ તો શાંત છે પરંતુ જ્યારે તેઓ ગુસ્સે થાય છે ત્યારે તેઓને નિયંત્રિત કરવા કરવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. સંજય દત્ત સાથે ફિલ્મના શુટીંગ દરમિયાન એક વખત આવી જ ઘટના બની હતી. સંજય જેકી શ્રોફ, ફરાહ નાઝ અને સોનમ સાથે ફિલ્મનું શુટીંગ કરી રહ્યો હતો. તે સમયે સીન દરમિયાન કેટલાક બદમાશ લોકો ત્યાં આવી પહોંચ્યા હતાં અને એવું પછી તેઓએ કંઈક કરવાનું શરૂ કરી દીધું હતું કે સંજયનો ગુસ્સો કાબૂ બહાર જતો રહ્યો અને તે બદમાશોને તલવારો દોડાવી મૂક્યા હતાં. આ આખી ઘટના શું હતી તેના વિશે વિગતે જાણીએ.
આ કિસ્સો 1991માં ફિલ્મ જીને દો નું શુટીંગ ચાલી રહ્યું હતું. આ ફિલ્મનું શુટીંગ નાસિકમાં થઈ રહ્યું હતું. ફિલ્મના કેટલાક દૃશ્યોને રસ્તા પર જ શૂટ કરવા પડ્યા હતા તો કેટલાક ભીડવાળા વિસ્તારોમાં સિગ્નલ પર. તે સમયે સંજય દત્તનો અવાજ સાંભળીને માધુરી દીક્ષિત ગુસ્સે થઈ ગઈ અને તેણે તેના ફોનને પછાડ્યો હતો.
સંજય દત્ત સેટ પર આવતાની સાથે જ ત્યાં ભીડ એકઠી થઈ ગઈ હતી. સંજય દત્ત તેમનાં સીન કરવા આવતાંની સાથે જ ભીડના કેટલાક લોકોએ તેમના પર ગંદી ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું. આ લોકો સંજયને ઉશ્કેરતા હતા.
મળતી માહિતી મુજબ આ શુટીંગ દરમિયાન સંજયનો પરિવાર અને ફરાહ, સોનમ પણ ત્યાં જ હતાં. તે બદમાશોએ તે બધા પર અભદ્ર ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. સંજય દત્તે મમતા બેનર્જી વિશે વાત કરતાં કહ્યું હતું કે “જ્યારે કોઈ નહોતું ત્યારે દીદીએ મને સપોર્ટ કર્યો હતો. સંજયે ઘણા લાંબા સમય સુધી ભીડમાંથી આવતી રહેલી કૉમેન્ટને નજરઅંદાજ કરી પરંતુ શૂટિંગ ચાલતું હતું ત્યાં સુધી આ કમેન્ટ ચાલતી રહી. આ બદમાશોએ તો સંજયને લડવા સુધીની વાતો કહી દીધી.
બદમાશો સંજયને કહેતા હતા કે જો તમારે જાણવું હોય કે અસલી હીરો કોણ છે તો પછી હકીકતમાં અમારી સાથે લડવા આવી જાઓ. સંજય દત્ત પાસે શુટીંગ માટે તે દિવસે ઓછા સીન હતા તેથી તે ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ આ શૂટ ત્રણ દિવસ સુધી ચાલવાનો હતો.
બીજે દિવસે બદમાશો ફરીથી આવીને સંજયને પરેશાન કરવા લાગ્યા. ત્રીજા દિવસે સંજયનો મેઇન સીન હતો અને ત્યારે પણ બદમાશો આવી ગયાં અને ધમકી ભરી વાતો કરવા લાગ્યાં. સંજય દત્ત વારંવાર થતી આવી પરેશાનીઓથી નારાજ થઈ ગયો હતો અને તે તેની શુટીંગ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતો ન હતો.
સંજય દત્ત હવે ખૂબ જ પરેશાન થઈ ગયો હતો અને એટલો ગુસ્સે થઈ ગયો હતો કે તેણે પોતાનો શર્ટ કાઢ્યો અને હાથમાં તલવાર લીધી. તલવાર લઈને તે બદમાશો તરફ દોડ્યો. સંજયે કહ્યું કે જો તેની હિંમત છે તો સામે આવે તે લડવા માટે તૈયાર છે.
સંજયના આ બોલતાં ની સાથે જ બદમાશો ત્યાંથી ભાગી ગયા હતાં. મળતી માહિતી મુજબ મિથુન ચક્રવર્તી એ તે સમયે સંજય દત્તની મદદ કરી હતી જ્યારે તે એક એકટ્રસનાં કારણે કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ગયો હતો..
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!