આપણે સૌ જ્યારે દ્રાક્ષનું નામ સાંભળીએ ત્યારે આપના મોંમાં પાણી આવી જાય છે. તે ખૂબ રસાળ ફળ છે. તે સ્વાદે ખાટી મીઠી હોય છે તેથી તેને બધા ખૂબ પસંદ કરે છે. તેનાથી આપના સ્વાસ્થ્યને ઘણા લાભ મળી શકે છે. આને ખાવાથી આપની આંખની દ્રષ્ટિમાં વધારો થાય છે. તે આપણને તણાવથી બચાવે છે. તેનાથી રેટિનલ હેલ્થ ઇમ્પૂવ કરવામાં તે આપની ઘણી મદદ કરે છે. આનાથી આપણને બીજા પણ ઘણા આશ્ચર્યજનક લાભ મળી શકે છે. આજે આપણે તેના વિષે જાણીએ.
આપણે સૌ જ્યારે દ્રાક્ષનું નામ સાંભળીએ ત્યારે આપના મોંમાં પાણી આવી જાય છે. તે ખૂબ રસાળ ફળ છે. તે સ્વાદે ખાટી મીઠી હોય છે તેથી તેને બધા ખૂબ પસંદ કરે છે. તેનાથી આપના સ્વાસ્થ્યને ઘણા લાભ મળી શકે છે. આને ખાવાથી આપની આંખની દ્રષ્ટિમાં વધારો થાય છે. તે આપણને તણાવથી બચાવે છે. તેનાથી રેટિનલ હેલ્થ ઇમ્પૂવ કરવામાં તે આપની ઘણી મદદ કરે છે. આનાથી આપણને બીજા પણ ઘણા આશ્ચર્યજનક લાભ મળી શકે છે. આજે આપણે તેના વિષે જાણીએ.
તેમાં ઘણા પોષક તત્વો રહેલા હોય છે. તેમાં એન્ટી ઓક્સિડંટ વધારે માત્રામાં રહેલું હોય છે તેથી આનું સેવન કરવાથી તમને હ્રદયની બીમારી અને ટાઈટ ૨ ડાયાબિટીસ અને સ્ટ્રોકનું જોખમ ઓછું રહે છે. તેથી આનુ સેવન અવશ્ય કરવું જોઈએ. તેમાં રહેલ રિઝર્વેટ્રલ નામનું તત્વ રહેલૂ હોય છે તે શરીરમાં લોહી પરિભ્રમન સુધારવામાં મદદ કરે છે. આમાં રહેલા ફાઇટો કેમિલક્સ હ્રદયના સ્નાયુને નુકશાન થવા દેતું નથી. આનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર જળવાય રહે છે.
તેમાં લૂટિન અને ઝેક્સાંથિન નામનું તત્વ હોય છે. તેનાથી આંખની રોશની વધારી શકાય છે. આનું સેવન કરવાથી રેટીન સ્વસ્થ રહી શકે છે. તેનાથી અંધાપો દૂર રહે છે. તેમાં રહેલા એન્ટી ઓક્સિડંટ બ્રેસ્ટ કેન્સરથી બચાવે છે અને તે બધા પ્રકારના કેન્સર સામે લાડવામાં મદદ કરે છે. તેથી આનું સેવન જરૂર કરવું જોઈએ.
આનું સેવન કરવતાહી યાદશક્તિ વધે છે અને તેની સાથે ધ્યાના કેન્દ્રિત કરવામાં પણ મદદ કરે છે. આમાં રહેલું રીબોફ્લેવિન તત્વ માઈગ્રેન જેવી સમસ્યામાં ખૂબ ઉપયોગી છે. જે લોકોને એલ્ઝાઇમર હોય તેવા લોકોએ પણ આનું સેવન કરવું તેનાથી ઘણા લાભ મળી શકે છે. આ ઇન્સ્યુલીનનું પ્રમાણ સંતુલિન રાખવામા પણ ફાયદાકારક છે. તેનાથી લોહીમાં રહેલ શુગરને નિયંત્રણમાં રાખવામા પણ મદદ કરે છે.
આમાં રહેલ એન્ટી ઓક્સિડંટ અને વિટામિન ઇ માથાના ટાળવા સુધી લોહી પરિભ્રમન સુધારે છે. તેનાથી વાળ ખારવા જેવી સમસ્યા દૂર થાય છે. આનાથી સફેદ વાળ થતાં પણ અટકે છે. આનાથી ત્વચામાં રહેલા કાળા ડાઘ અને કરચલી દૂર થાય છે. આમાં વિટામિન સી રહેલું હોવાથી તેનાથી ત્વચા તંદુરસ્ત રહે છે. આમાં ઘણા વિટામિન રહેલા હોય છે જેવા કે વિટામિન સી, કે, એ અન મિનરલ અને એન્ટી ઓક્સિડંટ રહેલું હોય છે તેનાથી આપની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી આનું સેવન કરવાથી અનેક બીમારીથી બચી શકીએ છીએ.
આમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. તેથી આનું સેવન કરવાથી ડિહાઈડ્રેશનની સમસ્યાથી પણ બચી શકાય છે. આનાથી પેટને ઠંડક મળે છે. તેનાથી પેટને લગતી કોઈ પણ સમસ્યા અને કબજિયાત થતું નથી. આનું સેવન કરવાથી તરત ઉર્જા મળે છે. તેથી અને વધારે ગરમી હોય ત્યારે ખાવી જોઈએ. આને ઘણા લોકો ફિજમાં રાખીને ખાતા હોય છે. પરંતુ આને ફ્રીજમાં રાખીને તરત જ ન ખાવી જોઈએ તેનાથી શરદી અને કફ થઈ શકે છે. તેથી તેને ફ્રિજ માથી કાઢી અડધો કલાક પછી ખાવી જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત