સમુદ્રમાં ડૂબી રહેલા એક માણસને જોતા રહ્યા લોકો,પછી એક નેવી ઓફિસરે કર્યુ આવું કામ

ડૂબી રહેલા માણસની મદદ માટે કરી પોકાર પરંતુ કોઈ આગળ ન આવ્યું પરંતુ નેવી ઓફિસરે તેને પોતાના જીવની બાજી લગાવીને બચાવ્યો અને તેની દિલેરીનાં વખાણ થઇ રહ્યા છે.

દેશમાં ભારતીય સેનાને લઈને હવે અલગ જ સમ્માન છે આમ એટલે કારણ કે ભારતીય સેના હમેંશા લોકોની મદદ માટે તૈયાર રહે છે.હવે તેને એક નેવી ઓફિસરે એકવાર ફરી સાબિત કર્યુ છે જ્યારે એક માણસનું સમુદ્ર કિનારે ડૂબીને મૃત્યુ નિપજી શકતું હતુ ઓફિસરે પોતાના જીવની બાજી લગાવીને બચાવ્યા અને એટલું જ નહિ તે ભાનમાં પણ આવી ગયા.હવે એ  ઓફિસરનું સોશિયલ મિડિયા પર ખૂબ સમ્માન થઇ રહ્યું છે અને લોકો એ મને એ મના આ કામ માટે સલામ કરી રહ્યા છે.પરંતુ તેના પહેલા સમુદ્રમાં ડૂબી રહેલા એ ક માણસને જોતા રહ્યા લોકો,પરંતુ કોઇએ  તેની સહાયતા માટે આગળ આવવાની હિમ્મત ન બતાવી.

ભારતીય સેનાએ  એકવાર ફરી વાહવાહીનું કામ કર્યું છે.હાલમાં જ એક નેવી ઓફિસરે સમુદ્રમાં ડૂબી રહેલા એક માણસનો જીવ બચાવ્યો.આ મામલો શનિવારની સાંજનો છે અને જ્યારે એક માણસ કોચ્ચિની નજીક વાઇપીન બીચનો છે જ્યાં એક માણસ ડૂબી રહ્યો હતો અને લોકો બસ જોઈ રહ્યા હતા પરંતુ કોઇની હિમ્મત ન હતી કે તે તેને બચાવી શકે .ત્યારબાદ ભારતીય નૌસેનાનાં ઓફિસર લેફ્ટનન્ટ રાહુલ દલાલ પોતાના જીવની ફિકર કર્યા વગર જ સમુદ્રમાં કૂદી ગયા.લેફ્ટનન્ટ રાહુલ દલાલ આઈએનએસ સતલજનાં નેવિગેટિસગ ઓફિસર છે અને શનિવારનાં દિવસે તે પોતાના પત્ની સાથે બીચ પર ફરવા આવ્યા હતા.સાંજે લગભગ ૪:૧૦ પર જ્યારે તેમને જોયું કે એક માણસ સમુદ્રમાં ડૂબી રહ્યો છે અને માણસે લોકોથી મદદની આશા રાખતા ચીસો પાડી અને ભીડ ભેગી પણ થઈ પરંતુ કોઈ આગળ ન આવ્યુસ.તેવામાં લેફ્ટનન્ટ રાહુલ તેને બચાવવા માટે દોડી ગયા.

રિપોર્ટ્સ મુજબ ,લેફ્ટનન્ટ રાહુલ દલાલ ડૂબી રહેલા માણસ પાસે તરત પહોંચી ગયા પરંતુ તેને સમુદ્ર તટ સુધી લાવવામાં તેમને લગભગ ૨૫ મિનિટ લાગી.અસલમાં તે માણસ એ ટલો ગભરાઇ ગયો હતો કે તે ખુદને બચાવવા માટે તેમને નીચે દબાવવા લાગ્યો જેનાથી બન્નેને જીવનું જોખમ થયું જોકે લેફ્ટનન્ટ દલાલે હિમ્મત ન હારી અને તેને કિનારા સુધી લાવવામાં સફળ રહ્યા.

ડૂબતો માણસ નહોતો લઈ શકતો શ્વાસ

સમુદ્રમાં ડૂબી રહેલા માણસને જ્યારે લેફ્ટનન્ટ કિનારા પર લાવી રહ્યા હતા ત્યારે પિડિત શ્વાસ નહોતો લઈ શકતો હતો.એ મને તેને સીપીઆર(કાર્ડિયો પલ્મોનરી રેસિસ્ટેશન)આપી,તેમાં પિડિતની છાતી પર ધીરે પરંતુ જોરથી મુક્કો મારવામાં આવે છે.ત્યારબાદ પીડિતને હોસ્પિટલો લઈ જવામાં આવ્યા જોકે તેને મોડી રાત્રે હોસ્પિટલોથી રજા મળી ગઈ હતી.પીડિતનું નામ દિલીપ કુમાર છે અને તે ઔરંગાબાદનો રહેવાસી છે.