જલ્સા કરોને જેંતીલાલ

દીકરીના આ ઘરેણાંથી તમે બની શકો છો ધનવાન, શું તમે જાણો છો આ વિશે?

મિત્રો, આપણો દેશ એ ધર્મ અને આધ્યાત્મ પર ચાલતો દેશ છે. આપણા દેશમા અનેકવિધ એવા વિદ્વાન વ્યક્તિઓ જન્મી ચુક્યા છે કે, જેમણે પોતાના અમુલ્ય જ્ઞાન દ્વારા અહી ધર્મની સ્થાપના કરી છે. આ વિદ્વાન વ્યક્તિઓએ પોતાના ધર્મના જ્ઞાનને શાસ્ત્રમા કંડાર્યુ. આ શાસ્ત્રમા તેમણે અનેકવિધ એવી બાબતોનો ઉલ્લેખ કરેલો છે કે, જેનો તમે તમારા જીવનમા અમલ કરો તો તમારુ જીવન સરળ બની જશે. તો ચાલો આ અંગે વિસ્તૃત ચર્ચા કરીએ.

image source

હિંદુ શાસ્ત્રો હોય કે કોઈપણ અન્ય ધર્મ હોય, દીકરીઓને બધા જ ધર્મમા ખૂબ જ મૂલ્યવાન માનવામા આવે છે. જો આપણે આપણા હિંદુ ધર્મની વાત કરીએ તો પુત્રીઓને સાક્ષાત માતા લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે, જો કોઈ ઘરમા પુત્રીનો જન્મ થાય તો તેનો અર્થ એવો થાય છે કે, માતા લક્ષ્મીજી સ્વયં ઘરમા આવ્યા છે!

image source

એક દિવસ તો બધી જ પુત્રીઓને સાસરે જવુ જ પડે છે અને અનેકવિધ જગ્યાએ એવી માન્યતા છે કે, જ્યારે કોઈ યુવતી પોતાના ઘરેથી વિદાય લઈને સાસરિયામા જાય છે ત્યારે માતા લક્ષ્મીનો આશીર્વાદ પણ પોતાની સાથે લઈને જાય છે. દરેક માતા-પિતાની એવી ઈચ્છા હોય છે કે, તેમની પુત્રી જે પણ ઘરે જાય. ત્યા તે પોતાના સાસરીયામા ખૂબ જ ખુશ રહે.

image source

આ ઉપરાંત તે પોતાના પિયરમા પણ સુખ-શાંતિ રહે તેવી ઈચ્છા ધરાવે છે. જો તમે પણ આવી જ વિચારસરણી ધરાવતા હોવ તો અને તમે પણ આવી જ કોઈ ઈચ્છા ધરાવતા હોવ તો આજે આ લેખ તમે અવશ્યપણે વાંચો. આજના આ લેખમા અમે તમને જણાવીશું કે, તમારા ઘર પર માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ બની રહેશે.

image source

જો તમે અમુક વિશેષ ઉપાય અજમાવશો તો તમારા ઘરમા પણ સુખ અને સમૃદ્ધિ છવાયેલી રહેશે. એવુ કહેવામા આવે છે કે, જ્યારે દીકરીના લગ્ન થશે ત્યારે પુત્રીને ચાંદીની ભેટ આપવી જોઈએ જેથી, દેવતાઓના આશીર્વાદ હંમેશા તમારા પર બની રહે છે. જો તમે તમારી દીકરીને વિદાય આપો તો તે સમયે માતા-પિતાએ દીકરીના પગમા રહેલી ઝાંઝરને તિજોરીમા રાખવી જોઈએ.

image source

જો તમે તમારી દીકરીની પગની ઝાંઝરને તમારી તિજોરીમા રાખી મુકો છો તો તમારા ઘરમા સુખ અને સમૃદ્ધિ વધશે અને તમારી દીકરી સાસરિયામા પણ સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. આ ઉપરાંત તમે જે પણ કાર્ય કરો છો, તેમા સફળતા મળી રહે છે અને ફક્ત એટલુ જ નહિ તેના લીધે તમારી આર્થિક સ્થિતિ પણ મજબુત બને છે. તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version