આજની પોઝિટિવ સ્ટોરી: રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં-કરતાં મોતને ભેટ્યા ડોકટર મફતલાલ...

સરહદ પર લડતાં લડતાં જવાન શહીદ થાય તે રીતે રેડ ઝોન બાપુનગરમાં ગરીબ દર્દીઓની સેવા કરતાં કરતાં મોતને ભેટ્યા ડોકટર મફતલાલ મોદી... સાતમી જૂન,...

વરાછાના ધારૂકા એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશના સૈનિકો માટે બનાવ્યું અનોખું સ્માર્ટ જેકેટ

બોર્ડર પર અવારનવાર હુમલાઓ કે ગોળીબાર થતા હોય છે. જેમાં ઘણા સૈનિકો શહીદ થતા હોય છે. આ ઉપરાંત શિયાળાની સીઝનમાં પણ ઘણા સૈનિકો વધુ...

સુરતના પી.પી સવાણી ગ્રુપ દ્વારા સુરતમાં ફસાયેલા હજારો મજૂરોને પોતાના વતન પાછા મોકલવા કરી...

સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રના કર્મચારીઓને વતન પાછા મોકલવા અનોખી પહેલ, સુરતના પીપી સવાણી પરીવાર મંડળ દ્વારા સુરતમાં ફસાયેલા હજારો રૌરાષ્ટ્રના રહેવાસીઓને પોતાના વતન પાછા મોકલવાની...

કોરોના સામે સતત લડી રહેલા આ ડોક્ટરની 7 વર્ષની દીકરી ફસાઇ છે અમદાવાદમાં, ફસાયેલી...

આ સમય ફેમીલી સાથે રહેવાનો નથી પરંતુ દેશ માટે સમર્પિત થવાનો છે. જો ડોક્ટર્સ જ આવા સમયે કામ નહી કરે તો કોરોના વાયરસની મહામારી...

આજની પોઝિટિવ સ્ટોરી: સોસાયટી-ફ્લેટોમાંથી દરરોજ 6000 રોટલી ઉઘરાવી ગરીબો-શ્રમિકો અને ભિક્ષુકોને જમાડે છે દિલીપભાઈ...

અમદાવાદમાં દેશ-વિદેશની જાતભાતની અનેક બેન્કો હશે, પણ એક રોટી બેન્ક એવી છે જેને આપણે અનેક અર્થમાં અનોખી બેન્ક જ કહી શકીએ. દરરોજ સોસાયટી-સોસાયટી અને...

કોરોના સામેે લડવા રાજકોટની કંપનીએ 10 દિવસમાં બનાવ્યુ વેન્ટિલેટર, 150 ઈજનેરોની ટીમે અશક્ય કામ...

મુખ્ય મંત્રી શ્રીએ આ બાબતે જણાવ્યું હતું કે કોરોના વાયરસને માત આપવામાં વેન્ટિલેટર મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે, પણ તેની અછત ભવિષ્યમાં મોટો પ્રશ્ન...

આજની પોઝિટિવ સ્ટોરી: કર્મચારીઓનો પગાર કાપતાં પહેલાં અમદાવાદના એક યુવા ઉદ્યોગપતિએ શું કર્યું વાંચો...

સર્વોદય વિચારધારાનો વારસો ધરાવતા અમદાવાદમાં પ્રસાદ ગ્રુપ ઓફ કંપનીઝ નામની કંપનીના યુવા માલિક ધ્રુવ શાહે પોતાની કંપનીઓના ૧૧૦૦ કર્મચારીઓને માર્ચ-એપ્રિલ-૨૦૨૦નો પૂરેપૂરો પગાર ચૂકવ્યો. મે...

આજની પોઝિટિવ સ્ટોરી: ધરમપુરના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં આ યુવા યુગલ આપે છે આ...

ધરમપુરના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં એક યુવા યુગલ, ઋષિત મસરાણી અને પૂર્વજા ભટ્ટે લોકડાઉનમાં અનેકવિધ સેવાકીય કાર્યો કર્યાંઃ વાંચીને મન પ્રસન્ન થઈ જાય તેવી...

આયુર્વેદની મદદથી 213માંથી 203 કોરોના પોઝિટિવ દર્દીને નેગેટિવ કર્યા, મહેન્દ્રસિંહ સરવૈયાએ આયુર્વેદની મદદથી કરી...

આયુર્વેદની મદદથી કઈ રીતે કોરોનાને દૂર રાખી શકાય કે હરાવી શકાય ? કોરોના પોઝિટિવના 213માંથી 203 કેસને માત્ર સાત દિવસમાં નેગેટિવ કરનારા વૈદ્ય મહેન્દ્રસિંહ...

આજની પોઝિટિવ સ્ટોરી: લાભચંદ્ર જનાર્દન કુહીકર, અમદાવાદ બતાવવાવાળો નહીં, અમદાવાદને ‘બદલનારો’ રિક્ષાવાળો

લાભચંદ્ર જનાર્દન કુહીકરઃ અમદાવાદ બતાવવાવાળો નહીં, અમદાવાદને ‘બદલનારો’ રિક્ષાવાળો 1987માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'મા-બાપ'માં કિશોરકુમારે ગાયેલું એક સુંદર ગીત હતું- ‘હું અમદાવાદનો રિક્ષાવાળો, નવસો...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time