ઓ બાપ રે! મહારાષ્ટ્રમાં આ એક બેદરકારીને કારણે ધડાધડ વધી ગયા કોરોનાના કેસ, જાણો...

મહારાષ્ટ્ર રાજ્યમાં આવી બેદરકારીના લીધે વધી ગયા કોરોના વાયરસના કેસ, આપ કારણ જાણી જશો તો ચોંકી જશો. મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં એકવાર...

આલેલેલે…અહિંની સ્કૂલોમાં શિક્ષકો બાળકોને પ્રેમના પાઠની સાથે-સાથે ભણાવશે કંઇક આવું પણ…

જ્યારે તમે બાળકોને શાળાએ મોકલો છો ત્યારે કંઈક સારું શીખવવાના આશયથી મૂકો છો. અનેક શાળાઓ બાળકોને ખાસ સરકારે નક્કી કરેલો અભ્યાસ ક્રમ ભણાવે છે....

ધોરણ 9-11ના વિદ્યાર્થીઓ માટે 26 જુલાઈથી ખાસ નિયમો સાથે શરૂ થશે શાળાઓ

અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે હવે રાજ્યો દ્વારા શાળાઓ શરૂ કરવાને લઈને ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે શાળામાં વિદ્યાર્થીઓની...

ભાજપના આ મંત્રી કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી ભગવાન શિવનો અવતાર છે? જાણો...

મંત્રી ભારદ્વાજએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહ્યા શિવના અવતાર. હિમાચલ પ્રદેશની રાજધાની સિમલા સાથે સંબંધ ધરાવનાર શહેરી વિકાસ મંત્રી સુરેશ ભારદ્વાજનો ગુરુવારે એક વિડીયો સોશિયલ મીડીયા...

18+ માટે વેક્સિન રજીસ્ટ્રેશન શરૂ..પરંતુ કોવિન પોર્ટલનું સર્વર ફરી ક્રેશ, લોકો થઈ રહ્યા છે...

કોરોનાએ દેશ પર પકડ મજબૂત બનાવી છે તો સામે વેકસીનેશન કાર્યક્રમ પણ પુરજોશમાં ચાલો રહ્યો છે. અગાઉ 45થી વધુ ઉંમરના લોકોને વેકસીન અપાઈ ચુકી...

જાણો બાળકો માટે ક્યારે આવશે કોરોનાની રસી? જાણો કઈ-કઈ જગ્યાએ ચાલે છે ટ્રાયલ

મિત્રો, કોરોના મહામારીના બીજા-ત્રીજા મોજા વચ્ચે વિશ્વભરમાં રસીકરણ તીવ્ર બની રહ્યું છે પરંતુ, લોકોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે બાળકો માટે કોરોના રસી...

અરે બાપ રે, સવારે પાંચ વાગ્યામાં દિલ્હી એમ્સના ઈમરજન્સી વોર્ડમાં આગ ભભૂકતા ચારેકોર હાહાકાર,...

આખા દેશમાં એક સમાચાર ચર્ચાનો વિષય બન્યો હતો કે 17 જૂને એમ્સના નવમાં માળે આગ લાગી હતી. એમ્સના કન્વર્જેસ બિલ્ડિંગમાં લાગેલી આગ પર કાબૂ...

રથયાત્રાને લઈ નવો જ વિવાદ, 143 વર્ષ સુધી ભગવાને રથમાં નગરચર્યા કરી, હવે ટ્રેક્ટર-બગીમાં...

જ્યારથી કોરોના આવ્યો ત્યારથી ઘણા મુદ્દા સાથે સાથે ચર્ચામાં આવ્યા અને વારંવાર આવ્યા. એમાનો એક મુદ્દો એટલે કે રથયાત્રાનો મુદ્દો, ગયા વર્ષે 2020માં લાંબી...

કોંગ્રેસને મોટી ખોટ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાહુલ ગાંધીના નજીકના નેતા રાજીવ સાતવનું નિધન...

રાજકીય વર્તુળોમાં શોકનો માહોલ પ્રસરી જાય એક એવા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ફાની દુનિયાને અલવિદા...

ભગવાન જગન્નાથની રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ, 5 કિ.મીની ઝડપે ખલાસીઓ રથ ચલાવવા તૈયાર

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને યુદ્ધના ધોરણે તૈયારી શરૂ કરવામાં આવી રહી છે. કોરોનાના સંક્રમણને કારણે આ વખતે કેટલીક વિશેષ વાતોની કાળજી પણ લેવામાં...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time