કોરોના મહામારીમાં વિધવા થયેલી મહિલાઓને પૂન: લગ્ન માટે રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત, જાણો...
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના મહામારીમાં અનાથ બાળકો સાથે તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો અને મહામારીમાં વિધવા થયેલી મહિલાઓના પુનર્લગ્ન માટે રૂપિયા 50,000 ની આર્થિક...
ગૂગલની જાહેરાત બાદ અફરા-તફરી, આવા સ્માર્ટફોનમાં 27 સ્પટેમ્બર પછી યુટ્યુબ, જીમેલ વગેરે થઈ જશે...
એન્ડ્રોઈડ ફોન યુઝર્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ગૂગલ 2.3.7 અથવા તેનાથી નીચેના વર્ઝન પર ચાલતા એન્ડ્રોઇડ ફોન પર સાઇન-ઇન સપોર્ટ આપશે નહીં....
ભારતીય રેલ્વેની સાથે લિંક કરો તમારું આધાર કાર્ડ, સરળ પ્રોસેસથી મળશે વધુ લાભ
IRCTC Account માંથી એક મહિના દરમિયાન આપ વધુમાં વધુ ૬ ઓનલાઈન ટીકીટ બુક કરી શકો છો, પરંતુ હવે આપે પોતાના આધાર કાર્ડને પોતાના IRCTC...
અનેક ખાનગી અને સરકારી બેંકોએ લાખો ચાલુ ખાતા બંધ કર્યા, જાણો તમારા ખાતાની સ્થિતિ
બેંકમાં ખાતું ધરાવતા લોકો માટે મોટા સમાચાર છે. જો તમારું ખાતું દેશની એસબીઆઈ (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) સહિત ઘણી ખાનગી અને સરકારી બેંકોમાં છે,...
15મી ઓગસ્ટે આવી રહ્યું છે મહિલાઓ માટે એક ખાસ અભિયાન, દેશનાં આઠ કરોડ વેપારીઓ...
સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે તે નિમિત્તે દેશના ઉદ્યોગપતિઓ દેશમાં મહિલાઓને લઈને એક મોટુ અભિયાન શરૂ કરવા જઈ રહ્યા હોવાની વાત સામે...
દિલ્હીમાં 36 લાખ વાહનોને રોડ પરથી દૂર જ કરી નખાશે? પર્યાવરણ મંત્રીએ સંસદમાં કહ્યુ...
દેશમાં કર્ણાટકના સૌથી જૂના વાહનો છે અને વાત કરીએ આખા દેશ વિશે તો 2.14 કરોડ જૂના વાહનો છે. સરકાર જુના વાહનોને બંધ કરવા માટે...
હવામાન વિભાગની આગાહીઃ આ સમયમાં વધુ વરસાદની સંભાવના છે, તેથી બહાર જવાનું ટાળો
ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે જણાવ્યું હતું કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સામાન્ય કરતા વધારે વરસાદની સંભાવના છે, જે ચાર મહિનાના ચોમાસાના બીજા ભાગમાં છે. આઇએમડીના...
મંગળવારે 12 રાશિને મળશે હનુમાનજીની કૃપા, જાણો કેવો રહેશે તમામ રાશિનો દિવસ
મંગળવારે 12 રાશિને મળશે હનુમાનજીની કૃપા, જાણો કેવો રહેશે તમામ રાશિનો દિવસ
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:- સકારાત્મક બનવું.
લગ્નઈચ્છુક :-નકારાત્મકતા છોડવી.
પ્રેમીજનો:-અહમના ટકરાવ ની શક્યતા.
નોકરિયાત...
તમારી કુંડળીમાં નહિ રહે કોઈપણ સર્પદોષ, બસ કરી લો એકવાર આ મંદિરની મુલાકાત
હિન્દુ ધર્મમાં સદીઓ થી નાગની પૂજા કરવાની પરંપરા રહી છે. ભારતમાં નાગના અનેક મંદિરો છે, જેમાંથી એક ઉજ્જૈનના નાગચંદ્રેશ્વરનું છે, જે મહાકાલના શહેર ઉજ્જૈનમાં...
સમજો ઝીકા અને કોરોનાના એક સરખા લક્ષણોને, આ કારણે છે અઘરું
કોવિડ 19ના કેસમાં વધારાની વચ્ચે મોટાભાગે મહારાષ્ટ્ર અને કેરળ રાજ્યોમાંથી, જિકા વાયરસના રૂપમાં અન્ય એક સંક્રામક ખતરો આ રાજ્યોમાં અધિકારીઓને પરેશાન કરવા માટે આવ્યા...