Ration Card ના હોય તો આ પ્રોસેસથી બનાવી લો ફટાફટ, જાણી લો કયા ડોક્યુમેન્ટની...

રેશનકાર્ડ દ્વારા જ સરકાર તેમના રાજ્યમાં રહેતા ગરીબો ને રાશન પૂરું પાડે છે. ઘણી જગ્યાએ રેશનકાર્ડ નો ઉપયોગ આઈડી પ્રૂફ તરીકે પણ થાય છે....

શું તમે જાણો છો અગ્નિ સંસ્કાર કર્યા પછી પાછળ વળીને કેમ નથી જોવાતું? જો...

ગરુડ પુરાણ હિન્દૂ ધર્મમાં મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથોમાંથી એક છે. આ પુરાણમાં એ રહસ્યમયી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે આપણા ભૌતિક જગતથી પર એક...

નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, ગણદેવી અને બીલીમોરાને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા, અનેક...

સમગ્ર ગુજરાત રાજ્ય સહિત નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી બફારા અને ગરમીથી લોકો કંટાળી ગયા હતા. પણ હવે ગરમીથી ત્રાસેલા લોકોને રાહત થોડી મળી...

ચિંતાજનક સ્થિતિ: ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, ત્રીજી લહેરમાં બાળકોનું ખાસ રાખજો ધ્યાન,...

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ગઈકાલના શુક્રવારના રોજ દેશના કેટલાક જિલ્લાઓમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં વધારો થતા ચિંતા વ્યક્ત કરી છે અને સાવધાન કર્યા છે...

દ્વારકાધીશ મંદિરની ધજાની કહાની: દિવસમાં 5 વખત બદલવામાં આવે છે 52 ગજની ધજા, શ્રદ્ધાળુઓ...

તાજેતરમાં ગુજરાતના દ્વારકાધીશ મંદિરના ધ્વજ પર વીજળી પડવાનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. લોકો તેને ભગવાનનો ચમત્કાર માનતા હતા કે આવા ભયંકર...

ફેંગશુઈના આ બે શો-પીસને ઘરે, ઓફિસે અથવા દુકાનમાં રાખો, નહિં પડે કોઇ આર્થિક તકલીફ...

કહેવાય છે કે દરેક વ્યક્તિના જીવનમાં સારો ખરાબ સમય આવતો જ રહે છે. કોઈ એવા વ્યક્તિ નહિ હોય જેમને જીવન માં આવા સમય નો...

આ લોકો સાથે દોસ્તી કરતા પહેલા વિચારી લેજો સો વાર, નહિં તો આખો પરિવાર...

મિત્રોની ગણતરી પરિવાર અને સંબંધીઓ પછીના નજીકના લોકોમાં થાય છે. પરંતુ જરૂરી નથી કે દરેક મિત્ર તમારા માટે સાચો મિત્ર સાબિત થાય. કેટલીક વાર...

તમારા જીવનસાથી વિશે બધું જાણવા જોઇ લો હથેળીની આ રેખા, નહિં પૂછવું પડે કોઇને

હસ્તરેખા શાસ્ત્રમા લગ્નથી સંબંધિત એવા ઘણા યોગ જણાવવામા આવ્યા છે, જે કયા વ્યક્તિનાં લગ્ન કયા સંજોગોમાં અને કેવી રીતે થશે તે જોઈને શોધી શકાય...

ખજાનાની આશાએ ખેડૂતો કરી રહ્યા હતા ખોદકામ, અને ખાડામાંથી મળ્યા લાશોના ઢગલા, પછી થયુ...

સંશોધકો વિશ્વમાં લગભગ દરેક જગ્યાએ ખોદકામ દ્વારા ઇતિહાસને વધુ સારી રીતે શીખવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન ઘણી એવી વાતો છે જે ચોંકાવનારા ખુલાસાઓ...

મુંબઈમાં બે મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે ચેમ્બૂર અને વિક્રોલીમાં ભૂસ્ખલન, 19ના મોત, રાત્રે...

મુંબઈમાં અવિરત વરસાદને કારણે શનિવારે મોડી રાત્રે થયેલા બે ભૂસ્ખલનમાં 19 લોકોનાં મોત નીપજ્યાં છે. ચેમ્બુર વિસ્તારમાં 14 અને વિક્રોલીમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time