ફ્રિજમાં રાખવામાં આવતી આ વસ્તુઓ ખરાબ થતા બગડે તમારુ સ્વાસ્થ્ય, જાણો અને ચેતો આજથી...

ફ્રીઝમાં રાખવા છતાં પણ કેટલીક વસ્તુઓ એવી છે જે ખરાબ થઈ શકે છે, સ્વાસ્થય ને ખરાબ અસર કરે છે આવી જમવાની વસ્તુઓ. આજકાલની વ્યસ્ત અને...

આ કારણે ઉત્તરાયણના દિવસે ઉડાડવામાં આવે છે પતંગ, નહીં જાણતા હોવ તમે પણ

ઉત્તરાયણને ભારતના ખાસ તહેવારોમાંનો એક માનવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે જાન્યુઆરી મહિનામાં અને 14 તારીખે આવે છે. આમ તો અન્ય તહેવારોની જેમ...

માત્ર 129 રૂપિયામાં મેળવો SonyLIV અને Voot Select જેવા પ્લેટફોર્મનું એક્સેસ, જલદી જ ઉઠાવો...

ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે બીએસએનએલે તેના બ્રોડબેંડ યૂઝર્સ માટે નવી સેવા એક્ટિવ કરી છે. આ સર્વિસનું નામ સિનેમા પ્લસ છે. બીએસએનએલે તેના...

જાણો શરદપૂનમનું વૈજ્ઞાનિક મહત્વ.. ખીર દૂધ પૌઆ ખાવાનું ભૂલતા નહિ…

શરદ પૂર્ણિમાની ઉજવણી પાછળ છે ખાસ વૈજ્ઞાનિક મહત્વ, આ રાત્રે ચાંદનીમાંથી મળે છે ઔષધિય શક્તિ… હિંદુ કેલેન્ડર મુજબ પાનખરની ઋતુ શરદ ઋતુ અશ્વિન મહિનાની શરૂઆતથી...

Coronavirus:TMC સાંસદ અને એક્ટ્રેસ મિમિ ચક્રવર્તી ઈંગ્લેન્ડથી ફરી પરત, અને લીધો આ મોટો નિર્ણય,...

TMC સાંસદ અને એક્ટ્રેસ ઇંગ્લેન્ડથી ભારતમાં પરત ફરી રહેલ બંગાળી ફિલ્મ એક્ટ્રેસ અને તૃણમુલ કોંગ્રેસની સાંસદ મિમિ ચક્રવર્તીએ જાહેર કર્યું છે કે, કોરોના વાયરસની અસરને...

સ્મૃતિ ઇરાનીએ તેમના દિકરા સાથેનો જૂનો ફોટો કર્યો શેર, જોઇ લો ક્લિક કરીને અંદરની...

ટીવી એક્ટ્રેસ થી પોલિટીશિયન બનેલી સ્મૃતિ ઈરાની સોશિયલ મીડિયા પર કઈકને કઈક શેર કરતી રહે છે. તાજેતરમાં જ સ્મૃતિ ઈરાનીએ એક જૂની ફોટો શેર...

અજય દેવગને કર્યો ખુલાસો , આ કારણથી તબ્બૂ એ આજ સુધી નથી કર્યા લગ્ન…

અજય દેવગને કર્યો ખુલાસો , આ કારણથી તબ્બૂ એ આજ સુધી નથી કર્યા લગ્ન   View this post on Instagram   A post shared by Team Ajay Devgn...

બબિતા વિશે થયો મોટો ઘટસ્ફોટ, સીરિયલમાં ઐયરની પત્ની બનવા નહોતી માંગતી, પછી જેઠાલાલે આ...

જેઠાલાલ અને બબિતાની વાતો ચારેકોર થતી રહે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ લોકો વચ્ચે ચર્ચાતી જ રહે છે. કોઈને કોઈ કારણોસર લોકો...

ગોલ્ડ લોન આપતી મુથુટ ગ્રુપના ચેરમેન એમ જી જ્યોર્જનું છત પરથી પડી જવાથી મોત,...

મુથૂટ ગૃપના ચેરમેન એમજી જોર્જનું નિધન થયું છે. તેમનું નિધન ઘરના ચોથા માળેથી પડી જવાથી નીપજ્યું હતું. પોલીસના જણાવ્યાનુસાર આ ઘટના શુક્રવાર મોડી રાત્રીએ...

ભગવાન શ્રી વિષ્ણુનુ તપસ્યાધામ એટલે બદ્રીનાથ; આ વર્ષની ચારધામ યાત્રા ૧૦મી મેથી શરૂથશે…

પૃથ્વી પરનું વૈકુંઠ જેને મનાય છે તેવા ચારધામ યાત્રાની શુભ શરૂઆત આ વર્ષ ૨૦૧૯ની ૧૦મી મેથી થશે. ખુલશે બદ્રીનાથના દ્વાર… જાણો શું છે મહિમા...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time