શૈલેશ સગપરીયા

    હાલમાં દરેક જગ્યાએ જોવા મળે છે તસવીરમાં બતાવ્યા મુજબના દ્રશ્યો, જાણો આ નાનકડુ મશીન...

    કોરોના વાઇરસના કહેરને લીધે અત્યારે તમને એરપોર્ટ, રેલવેસ્ટેશન, બસસ્ટેશન વગેરે જેવી જાહેર જગ્યાએ અને કંપનીઓમાં ફોટોમાં બતાવ્યા મુજબના દ્રશ્યો જોવા મળશે. ઘણા લોકોને એ...

    દરેક દીકરીના માતા-પિતાએ વિચારવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી વાત…

    આ એક સંપૂર્ણ સત્ય ઘટના છે. ગામડામાં રહેતી એક દીકરી ઉમરલાયક થતા એના માટે યોગ્ય જીવન સાથીની શોધ આદરવામાં આવી. એક સારો છોકરો પણ મળી...

    જે ઘરમાં મા-દિકરી વચ્ચે લગ્ન પછી લાંબી લાંબી વાતો થતી હોય ત્યાં દિકરીની પિયરમાં...

    ગઈકાલે ટૂંકા લગ્નજીવન વિષે મેં પોસ્ટ મૂકી હતી જેમાં દીકરીની ક્યાં ભૂલ થાય છે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો. કેટલાક મિત્રોને પોસ્ટ સામે સખત...

    200 વ્યક્તિઓની ટીમ સાથે 18 કરોડ રૂપિયાનો ખર્ચ કરી બનાવી ગુજરાતની ધરતીને હરિયાળી, સાથે...

    પડધરી તાલુકાના ફતેપુર નામના નાના એવા ગામના વતની વિજયભાઈ ડોબરિયાને 5 વર્ષ પહેલા એક એવો વિચાર આવ્યો કે મારે માત્ર મારા માટે જ નથી...

    હું તારો પતિ જ નહિ, તારો અવાજ પણ બનીશ…

    કોલેજમાં સાથે અભ્યાસ કરતા એક છોકરા અને છોકરી વચ્ચે સારી મૈત્રી હતી.કોલેજ પછીનો ઘણો સમય બંને સાથે જ ગાળતા હતા. આ મૈત્રી ધીમે ધીમે...

    કોઈ કલ્પના પણ ન કરી શકે એટલી સાદગીથી જીવન જીવે છે આ નિવૃત આઈ.એ.એસ....

    સાવ સામાન્ય લાગતો આ માણસ અસામાન્ય છે. કોઈ કલ્પના પણ ન કરી શકે કે એ આટલી સાદગીથી જીવન જીવતો આ માણસ ઉત્તરપ્રદેશ કેડરના નિવૃત...

    આ એન્જીનીયર નોકરી કે ધંધો નહિં, પણ ખેતરમાં ગૌશાળા બનાવીને ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી...

    થોડા દિવસ પહેલા ગોંડલ પાસે આવેલી પ્રયોશા ગૌશાળા અને જૈવિક ખેતી જોવા તથા જાણવાનો અવસર મળ્યો. આજની યુવા પેઢી ખેતી અને પશુપાલનને નિમ્ન સમજે...

    આ અનાથ દીકરીઓના કરવામાં આવશે ધામધૂમથી લગ્ન, જાણો હાલમાં કોણ ચલાવે છે ગોંડલનો બાલાશ્રમ.

    ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીએ ગોંડલ રાજ્યના અનાથ અને નિરાધાર બાળકો માટે 1903માં બાલાશ્રમની સ્થાપના કરી હતી. ભગવતસિંહજી માતા-પિતા વગરના આ અનાથ બાળકોને પોતાના...

    ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ એ વાત આજે સાચી સાબિત થઇ રહી છે,...

    એક વખત અર્જુન ભગવાન કૃષ્ણને એમ પૂછે છે કે, "માધવ, આજે મેં એક કૌતુક જોયું. એક ગાય એના તાજા જન્મેલા બચ્ચાને પોતાની જીભથી ચાટીને...

    અધિકારીઓ-કર્મચારીઓની માનવતાનો પરિચય કરાવે છે આ વાત, નાયબ મામલતદાર વનરાજસિંહે પોતાના પગમાંથી પગરખાં કાઢીને...

    લોકડાઉનને કારણે પોતાના વતનમાં જવા માંગતા પરપ્રાંતીય મજૂરો માટે સ્પેશ્યલ ટ્રેઈનો શરૂ થઈ છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આ કામની જવાબદારી નાયબ મામલતદાર વનરાજસિંહ...

    Latest Stories

    Popular Today

    Popular Last 7 Days

    Popular All Time