શું કોરોના સામે હાલની રસી કરતા વધુ પ્રભાવી છે નેઝલ વેક્સિન? જાણો શું કહ્યું...

વિશ્વ કોરોના વાયરસની ઝપેટમાં છે. ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં રસી બનાવવામાં આવ્યા બાદ પણ વૈજ્ઞાનિકો આ વાયરસ સામે લડવા માટે સંશોધનમાં રોકાયેલા છે....

આ ટ્રિકથી ચપટીમાં ચમકાવી લો તમારા પૂજાના વાસણો, સરળતાથી થઈ જશે કામ

વ્રત આવતા પહેલા પુજાના વાસણને સાફ કરવા જરૂરી હોય છે. જો કે, કેટલીક વાર પુજાના વાસણ એટલા બધા ગંદા થઈ જાય છે કે, તેને...

કોરોના પર થયું નવું સંશોધન, સંક્રમિત દર્દીના આંસુ પણ કરી શકે છે અન્યને બીમાર

કોરોના વાયરસ (કોવિડ -19) ના ચેપને લઈને આખા વિશ્વમાં અલગ અલગ સંશોધન થઈ રહ્યું છે. આ અંતર્ગત, એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે...

વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો રાજ્યમાં અઠવાડિયામાં કેટલો થશે મેઘો મહેરબાન

ચોમાસું દેશભરમાં જોરમાં છે ત્યારે રાજ્યમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે હવામાન વિભાગે તાજેતરમાં જે આગાહી કરી છે તેનાથી લોકોની...

ઈંગ્લેંડની લાખોની કમાણી અને હાઈફાઈ લાઈફ છોડી ભારતી બની ગુજરાતી ગોરી

ભારતની મહાન સંસ્કૃતિ અને વિરાસત અમૂલ્ય છે. જો કે આધુનિક સમયમાં યુવાધન આ વિરાસતથી દૂર થતું હોય તેવું ઘણીવાર જોવા મળે છે. આપણું યુવાધન...

પિતાનો 18 હજાર પગાર, હવે બાળકનો જીવ બચાવવા જોઈએ છે 16 કરોડનું ઈન્જેક્શન, લોકો...

સ્પાઈનર મસ્ક્યુલર એટ્રોફી નામની આ બીમારીથી ગુજરાતમાં સામાન્ય લોકો હમણા સુધી અજાણ હતા. પરંતુ જ્યારે ધૈર્યરાજ નામના બાળકને આ બીમારી થઈ અને તેમને 16...

જ્યારે ભારતીય પુરુષ હોકી ટીમની જીત થઈ, ત્યારે કોમેન્ટ્રી કરનાર લોકોના આંખમાંથી પણ આંસુ...

ભલે ક્રિકેટનો ક્રેઝ ભારતમાં સૌથી વધુ હોય, પરંતુ હોકીને આખા દેશ દ્વારા તેની પ્રતિષ્ઠા સાથે જોવામાં આવે છે, આ રમતમાં હાર અને જીતની આપણા...

દરેક વ્યક્તિ અને ઉંમર અનુસાર બદલાઈ શકે છે કોરોનાના લક્ષણો, જાણો શું કહે છે...

ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશો કોરોનાવાયરસ રોગચાળાની મહામારીનો સામનો કરી રહ્યા છે. ભારતમાં કોરોનાની બીજી લહેર થોડી ધીમી પડી રહી હોય તેવું લાગે છે,...

આ રાજ્યની રાજધાનીએ રચ્યો ઈતિહાસ, 18+ લોકોને મળી ગયા બન્ને ડોઝ

કોરોના રસી મેળવવી એ કોરોના રોગચાળાને રોકવાનો એકમાત્ર ઉત્તમ રસ્તો છે. કોવિડ સામેનું યુદ્ધ જીતવા માટે, દેશભરમાં રસીકરણનું અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે....

કોરોનાની ત્રીજી લહેર આવવાની તૈયારીમાં, આ રાજ્યમાં વેક્સિન ન લેનારા લોકોની સંખ્યામાં વધારો

દેશમાં કોરોના રોગચાળાની ત્રીજી લહેરની સંભાવના છે. AIIMS અને ICMR જેવી ટોચની સંસ્થાઓએ પણ આ અંગે ઘણી વખત ચેતવણી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time