જાણો 10 ઓલિમ્પિક પ્લેયર્સના પૂરા નામ, જે તમે ભાગ્યે જ જાણતા હશો, આ છે...
શુ તમે જાણો છો કે ટોકિયો ઓલમ્પિકમાં ભારતની આશાઓનો ભાર ઉઠાવનારા પીવી સિંધુનું આખું નામ શું છે? 6 વાર વિશ્વ ચેમ્પિયન બનેલી મેરી કોમનું...
ભરચક ટ્રાફિકમાં યુવતી ભાન ભૂલી કેબ ડ્રાઈવર પર તૂટી પડી, વીડીયો વાઈરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે જેમા એક યુવતી જાહેરમાં યુવકે માર મારી રહી છે. જો કે હવે આ યુવતીની પોલ ખુલી...
સોનામાં રોકાણ કરવાનો આ છે સુર્વણ સમય, જલ્દી જ 3-5 વર્ષમાં ભાવ થશે 90000ને...
સોનાના ભાવને લઈને અલગ અલગ અનુમાન સામે આવે છે અને તેની જાહેરાત પણ કરવામાં આવે છે. પરંતુ તાજેતરમાં ડિએગો પૈરિલાએ ખાસ અનુમાન જાહેર કર્યું...
આ રાજ્યોમાં કોરોનાના R રેટએ વધારી સરકારની ચિંતા, જાણો કેવી રીતે ફેલાઈ રહ્યું છે...
ભારતમાં 7 મે પછી પહેલીવાર કોરોના વાયરસની R વેલ્યૂ 1ને પાર થઈ છે. આ જાણકારી ઈંસ્ટીટ્યૂટ એફ મેથેમેટિકલ સાયન્સ ચેન્નઈની સ્ટડીમાં સામે આવી છે....
કોરોના ફરી સ્વરૂપ બદલશે તો સર્જાશે ભયંકર સ્થિતિ, જાણો કોણે કહ્યું છે આવું
ભારતના ટોચના માઇક્રોબાયોલોજિસ્ટ અને વાઇરોલોજિસ્ટ ગગનદીપ કાંગે એક મહત્વનો ખુલાસો કરતાં કહ્યું છે કે જો હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તેમાં બહુ...
કોરોનાના ખતરનાક ડેલ્ટા વેરિઅન્ટ સામે પણ અસરકારક છે ભારતની દેશી વેક્સિન, જાણો કેટલી છે...
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR )એ સોમવારે જાહેર કરેલા અભ્યાસમાં દાવો કર્યો છે કે સ્થાનિક રીતે વિકસિત કોવેક્સિન ડેલ્ટા પ્લસ વેરિએન્ટ સામે અસરકારક છે....
દવા સહિતની વસ્તુઓ વધારવા રાજ્ય સરકારે શરુ કરી તૈયારી, અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેરનું સંકટ...
કોરોના વાયરસની બીજી લહેરની ચેતવણી અને સંભાવનાને ગંભીરતાથી ન લીધાનું પરિણામ લોકો જોઈ ચુક્યા છે. ત્યારે હવે જ્યારે નિષ્ણાંતો કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણી...
રેનકોટ, છત્રી રાખજો તૈયાર, રાજ્યમાં 2 દિવસ થશે ધોધમાર વરસાદ, જાણો શું કહે છે...
રાજ્યમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે તેવામાં રાજ્યમાં અત્યાર સુધીમાં જે વરસાદ થયો છે તેમાં ક્યાંક બારેમેઘ ખાંગા તો ક્યાંક હળવો વરસાદ જ થયો...
કોરોના મહામારીમાં વિધવા થયેલી મહિલાઓને પૂન: લગ્ન માટે રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત, જાણો...
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના મહામારીમાં અનાથ બાળકો સાથે તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો અને મહામારીમાં વિધવા થયેલી મહિલાઓના પુનર્લગ્ન માટે રૂપિયા 50,000 ની આર્થિક...
સૂરજ પંચોલીની છલકાઈ વેદના, કહ્યું કે જિયા ખાન કેસે એમના 8 વર્ષ બરબાદ કરી...
બોલીવુડની દિવંગત અભિનેત્રી જિયા ખાનની આત્મહત્યાના કેસમાં હાલમાં જ નવો વળાંક આવ્યો છે. એમના મોતના કેસને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે....