કોંગ્રેસને મોટી ખોટ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાહુલ ગાંધીના નજીકના નેતા રાજીવ સાતવનું નિધન...

રાજકીય વર્તુળોમાં શોકનો માહોલ પ્રસરી જાય એક એવા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ફાની દુનિયાને અલવિદા...

આ કંપનીનો દાવો, 12થી 17 વર્ષના બાળકો માટે આ રસી છે 100% કારગર

અમેરિકન રસી ઉત્પાદક મોડર્નાએ બાળકો પર રસીની અસર અંગે મોટો દાવો કર્યો છે. મોડર્નાના અધ્યયનમાં જે તથ્યો બહાર આવ્યા છે તે ખૂબ જ સકારાત્મક...

વાહ વાહ, ગુજરાતીઓએ વગાડ્યો ડંકો, ચીનના ધનિકોને પાછળ છોડી એશિયાના સૌથી ધનિક બન્યાં અંબાણી-અદાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને અદાણી ગ્રૂપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ ચીની ધનવાનોને પાછળ છોડી વિશ્વના ધનિકની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ધનિક...

શું તમે બાળઉછેરમાં આ 7 વાતોને આપો છો, ના તો કરી લો ટ્રાય, મળશે...

બાળકો માટે સમય સંચાલનનું મહત્વ જાણવું મહત્વપૂર્ણ છે. પરંતુ આ માટે માતાપિતાની જવાબદારી છે કે તે બાળકને તેના મહત્વ વિશે સમજાવે. તેઓએ બાળકોની દૈનિક...

5 લાખની કિંમત ધરાવતી Wagon R VXI અહીં મળી રહી છે સાવ સસ્તી કિંમતે,...

કાર ખરીદવી એ ઘણા ખરા લોકોનું સ્વપ્ન હોય છે પણ બધા લોકો પોતાનું આ સ્વપ્ન પૂરું નથી કરી શકતા. ખાસ કરીને સામાન્ય આર્થિક પરિસ્થિતિમાં...

પેરન્ટિંગમાં આ ખાસ વાતનું રાખી લેવું જોઈએ ખાસ ધ્યાન, તમે પણ જાણો તે જરૂરી

પોતાના બાળકોને સુસંસ્કૃત, યોગ્ય, બુદ્ધિમાન અને તેજસ્વી બનાવવા માટે આજના મોર્ડન પેરેન્ટ્સ સ્પિરિચ્યુલ પેરેન્ટિંગ કોન્સેપટને અપનાવી શકે છે. આજના મોર્ડન પેરેન્ટ્સ આ રીતે બનાવી...

બચતની ફિક્સ ડિપોઝીટ સમયકાળ પહેલા તોડવા માટેનો શું છે નિયમ, જાણો આ વિશેની તમામ...

લોકો ભવિષ્ય માટે બચત કરવા માટે વિવિધ રોકાણ વિકલ્પોની મદદ લે છે. ભારતમાં ફિક્સ્ડ ડિપોઝિટ અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટની ગણતરી લોકપ્રિય બચત વિકલ્પોમાં કરવામાં...

ભગવાન જગન્નાથની રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ, 5 કિ.મીની ઝડપે ખલાસીઓ રથ ચલાવવા તૈયાર

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને યુદ્ધના ધોરણે તૈયારી શરૂ કરવામાં આવી રહી છે. કોરોનાના સંક્રમણને કારણે આ વખતે કેટલીક વિશેષ વાતોની કાળજી પણ લેવામાં...

કોરોના પર થયું નવું સંશોધન, સંક્રમિત દર્દીના આંસુ પણ કરી શકે છે અન્યને બીમાર

કોરોના વાયરસ (કોવિડ -19) ના ચેપને લઈને આખા વિશ્વમાં અલગ અલગ સંશોધન થઈ રહ્યું છે. આ અંતર્ગત, એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે...

અકસ્માતનો દર ઘટાડવા કેન્દ્રીય મંત્રાલય દ્વારા નવી કારોમાં 6 એરબેગ રાખવા થઈ શકે છે...

કેન્દ્રિય સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિન ગડકરીએ ઓટો મેન્યુફેક્ચરર્સને બધા પ્રકારની ગાડીઓમાં 6 એરબેગ લગાવવાની અપીલ કરી છે. આ માટે કેન્દ્રીય મંત્રી...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time