અનેક પ્રયાસો છતાં આ રાજ્યમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, ત્રીજી લહેરની શંકામાં વદારો...

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાવાયરસના કેસો વધ-ઘટ થાય છે. ભારતમાં દરરોજ લગભગ 40 હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે અને લગભગ 400-500 લોકો...

અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવ્યો એક ચોંકાવનાર કેસ, જે જાણીને તમે પણ આશ્ચ્ર્યચકિત થઈ જશો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ એક દુર્લભ રોગની સારવાર કરી છે જેના માટે 18 મહિનાની છોકરીના માતા-પિતા સારવાર માટે અનેક રાજ્યોમાં ભટકતા હતા. બાળકના પેટમાં...

ભારતનો આ ખેલાડી જીતી શકે છે ટોક્યોમાં મેડલ, પ્રથમ રાઉન્ડમાં જ કરી કમાલ

ટોક્યો ઓલિમ્પિક સમાપ્ત થવામાં હવે થોડા જ દિવસો બાકી છે, અને ચીને રમતા મહાકુંભમાં પોતાનું શાસન જાળવી રાખ્યું છે. તે 32 ગોલ્ડ જીતીને મેડલ...

મહિલા હોકી ટીમ ફાઈનલમાં જીતશે તો સુરતના સવજીભાઈ ધોળકિયા આપશે આ ઈનામ, કરી દીધી...

પીવી સિંધુએ મેડલ જીત્યા બાદ હવે ભારતી હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને મેડલની આશા જીવંત કરી છે. નોંધનિય છે કે, ભારતીય મહિલા હોકી ટીમે...

સુરતમાં આ વેપારીઓએ 13મા માળે ઓફિસ લેવાની કરી મનાઈ, જાણો ચોંકાવનારું કારણ

ગુજરાતના સુરતમાં બનેલા નવા 'સુરત ડાયમંડ બજાર'ના 9 ટાવર્સમાંથી 13 નંબરનો ફ્લોર નહીં હોય, કે આ ટાવર્સમાં મૂળાક્ષર મુજબમાં ' I 'નામનો ટાવર પણ...

સ્વતંત્રતા દિવસ પર કોરોનાનો ડર, ગૃહ મંત્રાલયે બધા રાજ્યોને આપી આ સલાહ

કોરોનાની બીજી લહેરની અસર ભારતના મોટાભાગના રાજ્યોમાં સમાપ્ત થઈ ગઈ છે. જો કે, હજુ ત્રીજી લહેરનો ભય છે. આને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે તમામ...

હની સિંહની પત્નીએ ખોલ્યું હનીમૂન દરમિયાન બંધ ઓરડામાં બનેલી ઘટનાનું રાઝ, જાણીને તમને પણ...

બોલીવુડના પ્રખ્યાત ગાયક અને રેપર હ્રીદેશ સિંહ ઉર્ફે યો યો હની સિંહની પત્ની શાલિની તલવારે તેના પર ઘરેલુ હિંસા, માનસિક શોષણ અને આર્થિક શોષણરનો...

અકસ્માતનો દર ઘટાડવા કેન્દ્રીય મંત્રાલય દ્વારા નવી કારોમાં 6 એરબેગ રાખવા થઈ શકે છે...

કેન્દ્રિય સડક, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી નીતિન ગડકરીએ ઓટો મેન્યુફેક્ચરર્સને બધા પ્રકારની ગાડીઓમાં 6 એરબેગ લગાવવાની અપીલ કરી છે. આ માટે કેન્દ્રીય મંત્રી...

અમેરિકાની સ્પર્ધામાં 84 દેશોના 19,000 વિદ્યાર્થીઓમાંથી મૂળ ભારતની નતાશાએ કર્યું નામ રોશન, જાણો સિદ્ધિ

ભારતીયોનું વિશ્વ ભરમાં નામ છે. વિશ્વ સ્તરના વેપાર ધંધા હોય, વિશ્વ સ્તરની રમતો હોય કે વિશ્વ સ્તરની સ્પર્ધાઓ હોય ભારતીયો પોતાની ક્ષમતા અનુસાર તેમાં...

શરીરમાં એન્ટીબોડી વધારવા માટે અને કોરોના સામે લડવા હવે ઘેટાનું લોહી આવશે કામમાં

ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં કોરોના વાયરસને નાબૂદ કરવા માટે વેકસીનેશનના કાર્યક્રમો જોરશોરથી ચાલી રહ્યા છે ત્યારે જર્મનીના વૈજ્ઞાનિકોએ ઘેટાંના લોહીમાં એક એવી શક્તિશાળી...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time