હનુમાન જયંતી: આજે રાતે આટલા વાગે 2021નો પહેલો સુપરમૂન જોવા મળશે, આજે ભૂલ્યા વગર...

આજે ચૈત્રી પૂનમ છે. ત્રેતાયુગમાં આ તિથિએ સવારે લગભગ પાંચ વાગે હનુમાનજીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ કેસરી અને માતાનું નામ અંજની હતું....

આ પાઠ કરવાથી સાત જન્મોની ગરીબી થઇ જાય છે દૂર, આ રીતે ઘરે કરો...

પ્રથમ ઉપાસક ભગવાન ગણેશની ઉપાસનાથી સર્વત્ર સુખ, આનંદ, ધન અને વિજય મળે છે. વેદ-પુરાણોમાં ગણેશજીના વિવિધ સ્તોત્રો, મંત્રો વગેરે જોવા મળે છે પરંતુ, જો...

જાણો આ ગ્રહ વિશે, જે આજીવન કરે છે હેરાન-પરેશાન, સાથે લાવે છે ફેફસાંની બીમારી...

આજકાલ શ્વાસ અને ફેફસાના રોગો ફાટી નીકળ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ રોગ આપણા ગ્રહો સાથે સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે જો કુંડળીમાં...

તમે પણ કરો તમારા નબળા ચંદ્રને બળવાન, જાણી લો આ માટેના અસરકારક ઉપાયો

જો તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ખરાબ છે, જેના કારણે તમે જાણતા હશો કે તમારા જીવનમાં કેટલી મુશ્કેલીઓ આવી રહી છે. આ માટે તમે જાણતા...

જો તમારી કુંડળીમાં શનિ સમસ્યા લાવે છે, તો આ રીતે શનિને ખુશ કરીને સમસ્યા...

દરેક લોકોને શનિની આડઅસરથી ડર લાગે છે. શનિદેવ જે લોકોથી ખુશ થાય છે તેમના દરેક કામ શુભ કરે છે, પરંતુ જે લોકોથી નારાઝ થાય...

શુક્રનો ઉદય થવાથી આ રાશિના લોકો થશે ધનલાભ, જાણો શું કહે છે તમારી રાશિ

શુક્ર ગ્રહના ઉદય થવાથી હવે લગ્ન, મુંડન જેવા તમામ ધાર્મિક સંસ્કાર સહિત ગૃહ પ્રવેશ જેવા મંગળ કાર્યો શરુ કરી દેવામાં આવશે. શુક્ર ગ્રહના ઉદય...

અક્ષય તૃતીયા સુધી પોતાની ઉચ્ચ રાશિમાં રહેશે સૂર્ય, આ 4 રાશિના લોકોને થશે અઢળક...

તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૧થી લઈને તા. ૧૪ મે, ૨૦૨૧ સુધી સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં એટલે કે, મેષ રાશિમાં રહી શકે છે. અખાત્રીજ સુધી મંગળ...

જો તમે પણ પથારીમાં બેસીને ભોજન કરતા હોય તો સાવધાન, થઈ જશે કંગાળ

શાસ્ત્રો અનુસાર પથારીમાં બેસીને ભોજન કરવું ખૂબ જ ખોટું માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જ્યાં આપણે સૂઈએ છીએ ત્યાં બેસીને આપણે...

શનિવારે ભૂલથી પણ ન કરશો આ વસ્તુનું દાન, નહીં તો શનિદેવ થઈ જશે ક્રોધિત

ભગવાન શનિદેવ ન્યાય પ્રિય દેવતા છે. તે ખૂબ જ શક્તિશાળી દેવ છે. શનિદેવ લોકોના કર્મ અનુસાર તેમને ફળ આપે છે. હિંદુ શાસ્ત્ર અનુસાર શનિવારનો...

નવરાત્રિમાં માતાની આરાધના માટે પહેરો ખાસ રંગના કપડા, મળશે પુણ્ય

13 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. આ 9 દિવસમાં માતાના 9 રૂપની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે નવરાત્રિમાં...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time