પુટપર્થી : આધ્યાત્મિકતાની સાથે પ્રવાસનનો સમન્વય…

દેશના દક્ષિણ ભાગમાં આવેલા રાજ્ય આંધ પ્રદેશના અનંતપુર જિલ્લામાં પુટપર્થી આવેલું છે. જે આજે સાંઈબાબાના અવતાર ગણાતા 'સત્ય સાંઈબાબા'ના લીધે વિશ્વભરમાં પ્રખ્યાતિ પામ્યું છે....

૧૬.૦૪.૧૯ – શુભ સવાર જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ લકી નંબર સાથે…

મેષ : તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે...

ગૌ-પૂજા કરવાથી થતા ફાયદા, વાસ્તુશાસ્ત્રમાં પણ અનોખું મહત્વ છે ગૌ-પૂજાનું…

સનાતન પરંપરામાં ગાય, ગંગા અને ગાયત્રીનું ખૂબ વધારે ધાર્મિક મહત્વ છે. માન્યતા છે કે ગોમાતાના શરીર પર 33 કોટિ દેવી-દેવતાઓનો વાસ થાય છે....

તમારી આ નાની નાની ભૂલોથી ઘરમાં આવી જાય છે દરિદ્રતા,જાણો કઈ રીતે કરવા મા...

ઘરનાં મુખ્ય દ્રારથી માંડીને રસોડામાં રાખેલા સામાન ને લઈને થઈ જાય છે ભૂલો,આમ રાખો તેનું ધ્યાન ઘર ત્યાં સુધી મકાન રહે છે જ્યાં સુધી તેની...

શાસ્ત્રોને અનુસાર ૩ શુક્રવાર કરો આ કાર્ય,દરિદ્રતા થશે દૂર,મહાલક્ષ્મી થશે પ્રસન્ન

વ્યકિતના જીવનમાં સુખ-દુ:ખનું આવવું જવું લાગેલું રહે છે,આ સંસારમાં એ વો કોઈપણ વ્યકિત નહિ હોય જેને હેરાનગતિ સારી લાગતી હોય,લગભગ દરેક લોકો એજ ઈચ્છતા...

કામદા એકાદશી વ્રત છે ખાસ, કરે છે સૌની મનોકામનાઓ પૂરી. વ્રતની વિધિ અને કથા...

હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર મહિનાના નોરતાં પછી આવેલ આ એકાદશીનું ખૂબ જ મહત્વ છે. તે નવા વર્ષ પહેલાં આવતી પહેલી એકાદશી છે. માન્યતા છે...

૧૫.૦૪.૧૯ – શુભ સવાર જાણો કેવો રહેશે તમારો અઠવાડિયાનો પહેલો દિવસ…

મેષ : નિયત સમયાંતરે ઊભા થનારા અંતરાયો કેટલીક સમસ્યાઓ ઊભી કરશે. તમારા ચેત્તાતંત્રને કાયર્યશીલ રાખવા માટે સંપૂર્ણ આરામ લો. કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે...

ભગવાન રામના જીવનના આ પ્રસંગ તમને કોઈપણ ટીવી સીરીયલ કે ફિલ્મમાં જોવા મળશે નહિ…

રાજા રામની લીલાની કેટલીક અજાણી વાતો જે રામાયણના પાનામાં આજે પણ અકબંધ છે, એ રસપ્રદ કથા પ્રસંગો જાણો અને શેર કરો. @gujaratphotosuppliers wishes you all,...

૧૪.૦૪.૧૯ – શુભ સવાર જાણો કેવો રહેશે તમારો આજનો રવિવાર…

મેષ : તમારા નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી. સમય પાકી ગયો છો કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી...

રામનવમીનાં દિવસે સવારે હનુમાનજીનાં ગળામાં પહેરાવી દો આ માળા,તરત થશે ચમત્કાર ,બની શકો છો...

રામનવમીનાં દિવસે સવારે હનુમાનજીનાં ગળામાં પહેરાવી દો આ માળા,તરત થશે ચમત્કાર ,બની શકો છો કરોડપતિ દુનિયાનાં સૌથી મોટા રામ ભક્ત હનુમાનજી જ છે જેમને રામજીનાં...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time