ભાગ્યવાન હોય છે આ લક્ષણ ધરાવતી સ્ત્રીઓ…

આપણા શાસ્ત્રોમાં સ્ત્રીને લક્ષ્મી સ્વરૂપ ગણવામાં આવી છે. પુરાણો અનુસાર કોઈપણ સ્ત્રી પોતાના ગુણ અને ભાગ્યથી તેના પતિ અને પરીવારનો ભાગ્યોદય કરી શકે છે....

૧૪.૦૬.૧૯ – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

મેષ આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારૂં આગળ વધવું નિશ્ચિત છે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. ઘરના પ્રવર્વતમાન પરિસ્થિતિને...

શું છે નિર્જળા એકાદશી? જાણો તેના મહત્વ અને ઉપવાસની વિધિ..

તેને ભીમસેની એકાદશી (ભીમ અગિયારશ) પણ કહેવામાં આવે છે. આ દિવસે વગર જળે ઉપવાસ કરનારને વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય ફળ પ્રાપ્‍ત થઈ જાય છે....

અગિયારસમાં ક્યારેય ન કરશો આ ૫ ભૂલ, નહિ મળે અગિયારસનું ફળ…

અગિયારસમાં ક્યારેય ન કરશો આ ૫ ભૂલ, જરૂર મળશે ઉપવાસ કરવાનું યોગ્ય ફળ… તમે કાયમ અગિયારસનો ઉપવાસ કરતા હોવ તો અમે આજે તમારા માટે જે...

ગાયત્રી મંત્ર જાપથી વેદમાતાના શરણે આવેલ સાધક કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાંથી નિર્ભયતાથી ઊગરી શકે...

ગાયત્રી મંત્ર જાપથી વેદમાતાના શરણે આવેલ સાધક કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાંથી નિર્ભયતાથી ઊગરી શકે છે. યુગશક્તિ મા ગાયત્રીના નામ સ્મરણથી જ શક્તિનો સંચાર ઉત્પન્ન થયાની...

જાણો બૃહસ્પતિને જ શા માટે પહેરાવવામાં આવે છે પીળા કપડા…

જીવનમાં રંગોનું એક અલગ જ મહત્વ છે. શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે રંગોનું બરાબર સંતુલન જાળવી રાખવું ખૂબ જરૂરી છે. રંગ આપણને ક્યારેક...

૧૩.૦૬.૧૯ – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

મેષ સ્વાસ્થ્ય સારૂં રહેશે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. પરિવારના સભ્યો સાથેના મતભેદો દૂર કરીને-તમે તમારા ધ્યેયોને આસાનીથી પ્રાપ્ત કરી શકશો....

હથેળીનો રંગ જોઈને જાણી શકીએ છીએ કોઈપણ વ્યકિત સાથે જોડાયેલ અમુક ખાસ વાતો.

હથેળીનો રંગ જોઈને જાણી શકીએ છીએ કોઈપણ વ્યકિત સાથે જોડાયેલ અમુક ખાસ વાતો, ભવિષ્ય અને સ્વભાવથી જોડાયેલા ઘણા ખાસ રહસ્ય ખોલે છે આપણી હથેળી. સમુદ્ર...

તુટતા સંબંધને જોડી દેતાં આ ઉપાય છે ચમત્કારી…

તુટતા સંબંધને જોડી દેતાં આ ઉપાય છે ચમત્કારી ઘર-પરીવારમાં રહેતાં લોકો વચ્ચે નાની-મોટી વાત માટે મતભેદ થતો જ રહે છે. તેવી જ રીતે પતિ-પત્ની વચ્ચે...

વિદ્યાર્થી જીવન દરમિયાન આ 8 વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. જે આ આદતોથી દૂર રહે...

વિદ્યાર્થીઓએ દૂર રહેવું જોઈએ આ 8 વસ્તુઓથી, ન રહે તે અભ્યાસમાં હોય છે 'ઠોઠ' ભારતના ઈતિહાસમાં આચાર્ય ચાણક્યાનું મહત્વપૂર્ણ સ્થાન છે. આચાર્ય ચાણક્યની નીતિઓ આજે...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time