૧૮.૦૬.૧૯ – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

મેષ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. પત્ની તમને તમારૂં...

ભક્તોની મનોકામના પૂર્ણ કરતાં કચ્છના માતાના મઢવાળા આશાપુરા માના પ્રાગટ્યની કથા જાણો

કચ્છના માતાના મઢ ખાતે માતા આશાપુરાનું એક વિશાળ મંદિર આવેલું છે અહીં દર વર્ષે લાખો લોકો માતાના દર્શન માટે આવે છે. ગયા વર્ષે આપણા...

૧૭ જૂન થી ૨૩ જૂન, જાણો ટેરો કાર્ડ પ્રમાણે આ અઠવાડિયે કઈ રાશિના જાતકને...

શ્વેતા ખત્રી છેલ્લાં ૧૩ વર્ષથી ટેરો કાર્ડ રીડીંગ કરે છે, આજે તેઓ ખાસ આપણા વાચકો માટે લાવ્યા છે આ સપ્તાહનું રાશિ પ્રમાણે ટેરો કાર્ડ...

૧૭.૦૬.૧૯ – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

મેષ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. તમે જો લાંબા-ગાળા માટે...

પલાળેલા ચણા અને વડ સાવિત્રીના વ્રત સાથે શું છે સંબંધ જાણો છો? પતિના દિર્ગાયુષ્ય...

જાણો, શું છે સંબંધ પતિના લાંબા આયુષ્યની કામના વ્રત વડ સાવિત્રીની ઉપાસનામાં પલાળેલા ચણાનું શું છે મહત્વ… પલાળેલા ચણા અને વડ સાવિત્રીના વ્રત સાથે...

૧૬.૦૬.૧૯ – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

મેષ તમારી જાતને બિનજરૂરીપણે ઉતારી પાડવી એ બાબત ઉત્સાહ ઘટાડી શકે છે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. મિત્રો તમારો દિવસ ઝળહળતો...

હોઠ પરથી જાણો સ્ત્રીના સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે…

હોઠ મહિલાઓના ચહેરાનો મહત્વનો અવયવ છે. હોઠ ચહેરાની સુંદરતામાં વધારો કરે છે. હોઠ વાત કરવાનું માધ્યમ પણ છે, સ્ત્રીના શરીરનું આકર્ષણ વધારતાં હોઠ બુદ્ધિ,...

શનિવારે આ ઉપાય કરવાથી હનુમાનજી તમારી દરેક મનોકામના પુરી કરશે.

પૂર્ણ શ્રદ્ધાથી આ ઉપાય અજમાવવાથી તમારી આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવતો જશે હનુમાનજીને સફળતા આપનારા ભગવાન માનવામાં આવે છે. જો દર શનિવારે હનુમાનદાદાને પ્રસન્ન...

૧૫.૦૬.૧૯ – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

મેષ તમારે તમારી લાગણીઓ પર અંકુશ મુકવો પડશે તથા તમારા ભયથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે, કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત...

એક ભક્તને થયો હતો ચમત્કારીક અનુભવ, ત્યારથી આ મંદિરમાં મનોકામના પૂરી કરવા શિવલિંગ પાસે...

દરેક રોગ દૂર કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અહીં અને માનતા પૂરી થતાં શિવલિંગ પાસે ચડાવે છે ઝાડૂ! ભગવાન શિવશંકર ભોલેનાથને ખુશ કરવા માટે,...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time