૨૧.૦૬.૧૯ – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…
મેષ
તમારા અધીરો તથા જિદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ મૂડ બગાડી શકે છે. એક નવો...
ગુજરાતમાં ‘યોગ ફોર હાર્ટ કેર’ થીમ બેઈઝ યોગ થશે, હ્રદય અને મનને સ્વસ્થ રાખવા...
આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ ‘યોગ ફોર હાર્ટ કેર’ રાજ્યભરમાં પ્રમુખ સ્થળોએ થશે સામૂહિત યોગાયસોનો કાર્યક્રમ યોજાશે... જાણો હ્રદયને મજબૂત કરવા યોગાસનો કઈરીતે થઈ શકે ઉપયોગી…...
આદિ શંકરાચાર્યના જીવનમાં ઘટેલી ૫ એવી ઘટનાઓ જે આપણાં સૌ કોઈ માટે પ્રેરક કથા...
જગતગુરુ આદિ શંકરાચાર્યએ માતાને માટે બદલ્યું હતું નદી વહેણ… વાંચો તેમના જીવન સાથે જોડાયેલી પાંચ રોચક કથાઓ… આદિ શંકરાચાર્યના જીવનમાં બનેલી ૫ એવી ઘટનાઓ...
૨૦.૦૬.૧૯ – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…
મેષ
સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા, નહીંતર...
એક બદલાવ અને તમે બની જશો ધનવાન કરો ફક્ત આટલું…
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે દરેક વ્યક્તિએ ભોજન કરવું આવશ્યક હોય છે. આહાર માત્ર શરીરને શક્તિ આપવા માટે જરૂરી હોય છે તેવું...
ભારતમાં આવેલા આ અખૂટ ખજાનાઓ વિષે તમે ચોક્કસ નહીં જાણતા હોવ. અહીં છે સદીઓથી...
આપણાં ભારતમાં આવેલ એવી સાત પ્રાચિન જગ્યાઓ છે જ્યાં આજે પણ સદીઓ પહેલાં દાટેલો ખજાનો છૂપાયેલો હોવાની આશંકા છે.
ભારત દેશમાં કેટલીક જગ્યાએ આજે પણ...
આ મંત્રનો જાપ કરનારને મૃત્યુ પછી પ્રાપ્ત થાય છે વૈકુંઠ…
મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુન જ્યારે પોતાના ધર્મથી ભટકી રહ્યો હતો ત્યારે તેના સારથી બનેલા શ્રીકૃષ્ણએ તેને દિવ્ય જ્ઞાન આપ્યું હતુ. આ જ્ઞાન એટલે શ્રીમદ્...
ઘરના આંગણે પીપળો ક્યારેય ન વાવવો જોઈએ. જાણો તે પાછળના કારણ…
કહેવાય છે કે ઘરમાં વૃક્ષ લગાવવાથી હરિયાળી આવે છે અને ઘરમાં રહનાર લોકો હમેંશા સ્વસ્થ રહે છે, પરંતુ ઘણીવાર તમારા લગાવેલા વૃક્ષ સારા પરિણામ...
૧૯.૦૬.૧૯ – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…
મેષ
તમારો મૂડ બદલવા માટે કોઈક સામજિક મેળાવડામાં હાજરી આપો. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ...
ઘરમાં મંદિરની જો હશે આવી દશા તો ક્યારેય નહીં થાય તમારો ઉદ્ધાર…
મંદિરની જો હશે આવી દશા તો ક્યારેય નહીં થાય તમારો ઉદ્ધાર
હિંદૂ ધર્મમાં મૂર્તિ પૂજાનું વિધાન છે. એટલા માટે જ મંદિરમાં પૂજા કરવા જવાની સાથે...