સૂર્યનારાયણની પૂજા સાચી શ્રદ્ધાથી શરૂ કરવાની સાથે જ ચમત્કારનો અનુભવ થવા લાગશે…

શું તમે જાણો છો સૂર્યને જળ ચઢાવવાની શાસ્ત્રોક્ત રીત ? તો જાણી લો આજે જ… આપણાં ધર્મ શાસ્ત્રો અને પુરાણોમાં 33 કરોડ દેવી-દેવતાઓનો ઉલ્લેખ કરવામાં...

પાંચ માંથી એક તો ગુજરાતમાં જ આવેલું છે, તમે મુલાકાત પણ લીધેલી જ હશે…

ભારત એક બહોળી ધાર્મિક આસ્થા ધરાવતો દેશ છે. દેશના ખૂણે ખૂણે તમને કરોડો ભક્તો મળી જશે અને લાખો મંદિરો પણ જોવા મળશે. નાનકડા ગામડામાં...

અમંગળ દૂર કરે છે આ મંગળકારી શંખ… જાણો તેનું મહત્વ અને શુભકારક લાભો…

શંખને કહેવાય છે, માતા લક્ષ્મીના નાના ભાઈ… જાણો શા માટે આવું સંબોધન અપાય છે અને શું છે પૂજામાં શંખ રાખવાના ફાયદા… અમંગળ દૂર કરે...

05.07.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

5-7-2019 મેષ તમે જો યોગ્ય આરામ નહીં લેતા હો તો તમને અત્યંત થાક લાગશે અને તમને વધારાની આરામની જરૂર પડશે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી...

કાકડી અને મગનો પ્રસાદ વહેંચાય છે રથયાત્રામાં, જાણો છો તેની પાછળ છે એક અદભૂત...

શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની નગરયાત્રા પાછળ છે અનોખી દંતકથા, યાત્રાના રસોડાની અને પ્રસાદની અનેક રોચક વાતો જાણો. કાકડી અને મગનો પ્રસાદ...

ભજન – કિર્તન કષ્ટોને દૂર કરનાર આદ્યાત્મિક ઔષધિ છે, જાણો તેના ઉપયોગી નિયમો અને...

ભજન – કિર્તન કષ્ટોને દૂર કરનાર આદ્યાત્મિક ઔષધિ છે, જાણો તેના ઉપયોગી નિયમો અને ગુણકારી ફાયદા… ભારતીય સનાતન ધાર્મિક પરંપરામાં ઈશ્વરને પામવા માટે કે ઈશ્વરની...

પૂજામાં નાગરવેલના પાન રાખશો તો તમને ઘન – સંપત્તિની કદીં નહી રહે ખોટ…

આપણે કોઈપણ ધાર્મિક પૂજા વિધિમાં પાન રાખીએ છીએ, જાણો શું છે તેનું મહત્વ, ધન પ્રાપ્તિ માટે તેની પૂજા છે અનિવાર્ય… પૂજામાં નાગરવેલના પાન રાખશો...

03.07.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

3-7-2019 મેષ જીવન તરફ ઉદાર અભિગમ કેળવો. તમે જે પરિસ્થિતિમાં જીવો છો તે વિશે ફરિયાદ કરવાનો અથવા તે અંગે નિરાશ થવાનો કોઈ અર્થ નથી. સંયુક્ત સાહસો...

થવા જઈ રહી છે અમદાવાદની 142મી રથયાત્રા, ભારત ઉપરાંત બીજા 190 દેશોમાં પણ...

અમદાવાદની 142મી રથયાત્રા નિમિતે રથયાત્રા વિષે જોડાયેલી કેટલીક જાણીઅજાણી વાતો જાણો. આ ચોથી જુલાઈ, એટલે કે ગુરુવારે અષાઢી બીજના દીવસે ભગવાન જગન્નાથ નગર દર્શને નીકળશે....

આ ઉપાયોની મદદથી માતા લક્ષ્મીને કરો પ્રસન્ન અને મેળવો મનગમતું ફળ…

નાની મોટી ભૂલ થશે તો પણ લક્ષ્મીજીને રીઝવવાના સાવ સરળ રસ્તા જાણી લો… જરૂર થશે આર્થિક લાભ અને વધશે સુખ – સમૃદ્ધિ… માતા લક્ષ્મીને...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time