14.07.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

14-7-2019 મેષ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. તમારૂં મોહિત કરનારો સ્વભાવ તથા ખુશનુમા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં...

13.07.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

13-7-2019 મેષ તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો-તમારે યાદ રાખવું જઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે. જૂની શિલ્પકૃતિઓ...

આસામનું એક મંદિર સોફ્ટશેલ ટોર્ટલ માટે બની ગયું છે એક સુરક્ષિત સ્થળ…

આસામના આ મંદિરમાં થાય છે ધાર્મિક સંસ્કૃતિ સાથે પ્રાકૃતિક વારસાનું પણ કરે છે જતન… અહીં દુર્લભ અને લુપ્ત થઈ રહેલા કાચબાઓનો થાય છે ઉછેર…...

આજથી શરુ થતા ચાતુર્માસમાં હરિ દર્શનનું મહત્વ અને સાથે જાણો નારદમૂનિ સાથે જોડાયેલી છે...

જાણો દેવ પોઢી અગિયારસથી – દેવ ઊઠી અગિયારસ સુધી ચાર મહિનાના નિર્જળા ઉપવાસ અને પૂજા – પાઠ – કથા વાચનનું છે અનેરું મહત્વ. ચાતૂર્માસમાં...

ઓડિસ્સાના કોર્ણાકનું ભવ્ય સૂર્ય મંદીર, જાણો તેની પાછળની જાણી અજાણી વાતો…

13મી સદીનું સૂર્ય મંદીર જે ભારતના ઓડિશા રાજ્યના કોર્ણાકમાં સ્થિત છે. એવું કહેવાય છે કે આ મંદિર ગંગા સામ્રાજ્યના રાજા નરસિંહદેવ પહેલાએ ઇ.સ. 1250...

આ ૫ રાશિના જાતકો પર ખૂબ વરસશે મા લક્ષ્મી ની કૃપા, મળશે ધન-સંપતિ, અધૂરા...

નમસ્કાર મિત્રો તમારા બધા લોકોનું અમારા લેખમાં સ્વાગત છે, મિત્રો ગ્રહની બદલાતી ચાલને કારણે દરેક વ્યકિતનું જીવન પ્રભાવિત થાય છે, જો કોઈ વ્યકિતની રાશિમાં...

કયા દેવી – દેવતાઓ શેની ઉપર આરૂઢ થઈને આવે છે આપણી રક્ષા કરવા, જાણવું...

ધાર્મિક શાસ્ત્રોમાં આપણાં દેવ – દેવીઓના વાહનનું પણ હોય છે અનોખું મહત્વ, જાણો કયા દેવી દેવતાઓ કોની કરે છે અસવારી અને શું છે તેની...

12.07.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આપનો દિવસ શુભ રહે…

12-7-2019 મેષ બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે. દોડધામભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડીનરનું આયોજન કરો. તેમનો સાથ તેમારા શરીરમાં નવું જોમ ભરી...

કાગવડ ખોડલધામ મંદિરના આગેવાન નરેશ પટેલે કરી જાહેરાત સુરતવાસી મિત્રો માટે આનંદના સમાચાર…

સૌરાષ્ટ્રમાં આસ્થાનું પ્રતીક બની રહેલું કાગવડ જેવું જ ખોડલધામ હવે દક્ષિણ ગુજરાતના ધબકતા શહેર સુરતમાં પણ બનશે, મંદિર નિર્માતાએ કરી અગત્યની જાહેરાત… અદભૂત કારીગરી...

વિશ્વના આ મુસ્લિમ દેશમાં હિંદુ દેવતાની પુજા કરવામાં આવે છે અને કુરાનની સાથે સાથે...

અહીં ભારતમાં દર પંદર દિવસે અયોધ્યાના મંદીર-મસ્જિદનો વિવાદ ઉછળતો રહે છે. અને સોશિયલ મિડિયા પર પણ એકબીજાના ધર્મ પ્રત્યે કંઈ ઓછા વિવાદો નથી કરવામાં...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time