01.09.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, મીન રાશિના જાતકો માટે...
1-9-2019
મેષ
ભય તમારી ખુશીને હાનિ પહોંચાડી શકે છે. તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પનાનું ઉત્પાદન છે. તે સ્વયંસ્ફૂરિતાને મારી...
તૈયાર થઈ ગઈ છે ‘લાલબાગચા રાજા’ની ઝાંખી ! બ્રહ્માંડમાં ચંદ્રયાન-2, અંતરિક્ષયાત્રીઓ અને ગ્રહોનો સુંદર...
સોમવારે બે સપ્ટેમ્બરના દિવસે ગણેશ ચતુર્થીનો મહા ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. જેની તૈયારીઓ સમગ્ર દેશમાં ભારે ઉત્સાહથી કરવામાં આવે છે. અને મુંબઈની વાત...
શું તમે જાણતા હતા આપણા જામનગર પાસે આવેલ આ સિદ્ધિવિનાયક મંદિર વિષે…
જામનગરથી બાવીસ કિલોમીટર દૂર સ્હેજ ઉંચાઇ ઉપર આવેલું છે સપડા સિદ્ધિવિનાયક ગણપતિ મંદીર. આ મંદિરમા ખૂબ દર્શનાર્થીઓ આવે છે.
૧ આ મંદીર નાની એવી ટેકરી...
31.08.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, ધન રાશિના જાતકો માટે...
31-8-2019
મેષ
પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર...
ભારતની આ જગ્યાએ તમે મળી શકશો પાંડવો તેમજ કૌરવોના વંશજ ને ! આપણા પુરાણ...
એક ભારતીય માટે અને ખાસ કરીને એક ધાર્મિક વ્યક્તિ તરીકે આપણે આપણા પુરાણોને અત્યંત માન આપીએ છીએ અને તેમાં જણાવેલી દરેક વાતોને મહત્ત્વ આપીએ...
30.08.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, મિથુન રાશિના જાતકો માટે...
30-8-2019
મેષ
આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી. તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન...
જુઓ નિતા અંબાણીના ગણેશોત્સવની અત્યંત સુંદર આમંત્રણ પત્રિકા !
ભારતનું સૌથી ધનાડ્ય કુટુંબ એવું અંબાણી કુટુંબ તેના ભવ્ય લગ્નો, ભવ્ય ઘર, તેમજ તેમની જાહોજલાલી માટે સમગ્ર દેશમાં પંકાયેલું છે. આ ઉપરાંત તેઓ અત્યંત...
મહાભારતની સમાપ્તિએ આ રહસ્ય જાણી અર્જૂન સ્તબ્ધ રહી ગયો ! તેનો અહંકાર થઈ ગયો...
મહાભારત એ વિશ્વના સૌથી મોટા કાવ્યમાંનું એક છે. વિશ્વ માટે આ કોઈ કાવ્ય હશે પણ એક હીંદુ માટે આ એક યુગ છે, એક જીવન...
29.08.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, સિંહ રાશિના જાતકો માટે...
29-8-2019
મેષ
તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. મિત્રો તમને સહકાર આપનારા જણાશે-પણ તમે જે બોલો...
શું ઘરમાં હેંમશા કંકાસ રહે છે ? તો આ ઉપાયોથી કરો ઘરની નકારાત્મક ઉર્જા...
ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા આ અસરકારક ઉપાય અજમાવો ! અને તન-મન-ધનથી સમૃદ્ધ બનો !
આપણને હંમેશા આપણા માતાપિતા આપણા મિત્રો આપણા સગાસંબંધીઓ દ્વારા “બી...