આ ભક્તે ગણપતીજીને ધર્યો 151 કી.ગ્રામનો વિશાળકાય મોદક ! વાહ રે ભક્ત !

દેશના ખૂણે ખૂણે ગણપતિ મહોતસ્વની ઉજવણી થઈ રહી છે. માત્ર દેશની ગલીએ ગલીએ નહીં પણ દેશના ઘરે ઘરે ગણેશજી બિરાજમાન છે. ભક્તિભાવથી દેશનો જ...

આઝાદી પહેલાના સમયથી વડોદરાના પેલેસમાં ઉજવાય છે ગણેશોત્સવ ! તો વળી મહેસાણામાં ગણપતિજીને આપવામાં...

આમ તો ગણપતિ મહોત્સવ શિવાજી મહારાજના જમાનાથી ચાલતો આવ્યો છે પણ ધીમે ધીમે તેની ઉજવણી લુપ્ત થતી જઈ રહી હતી. પણ ગુલામીના સમયમાં અંગ્રેજોએ...

04.09.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, મિથુન રાશિના જાતકો માટે...

4-9-2019 મેષ જૂના મિત્ર સાથે પુર્નમિલન તમારા ઉત્સાહમાં ખાસ્સો એવો વધારો કરશે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી...

106 કીલો ચોકલેટમાંથી બનાવ્યા છે આ ગણપતિ ! અનોખી રીતે કરવામાં આવશે તેનું વિસર્જન..

ગણપતિના ઉત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. અને લોકો અનોખી મૂર્તિઓ બનાવીને લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. શરૂઆતમાં લોકો પ્લાસ્ટર ઓફ પેરિસની...

ગણપતિના આકારવાળા 500 કરોડના હીરાની ગણપતિ તરીકે સ્થાપના ! સુરતના હીરાના વેપારીનો ગણપતિના આકાર...

2જી સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં વાજતે ગાજતે શ્રી ગણેશનું આગમન થઈ ગયું છે અને ઘરે ઘરે નાના-મોટા યથા શક્તિ પ્રમાણે ગણપતીજીની મુર્તિની પધરામણી કરવામા આવી...

બોલીવૂડમાં ઘરે ઘરે ગણપતિ બાપ્પાની પધરામણી ! અંબાણીના એન્ટિલિયાને કોઈ નવોઢાની જેમ સજાવવામાં આવ્યું...

બોલીવૂડે તો બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું ! હવે તમે પણ શેયર કરો કે તમે ગણેશમહોત્સવની ઉજવણી કેવી રીતે કરો છો ! ગણેશ ચતુર્થીનો મહોત્સવ શરૂ...

માતાજીનું આ મંદિર દરેક સંકટનો અગાઉથી અણસાર આપે છે ! જાણો આ મંદિરની મહત્તા…

ભવાનીમાતાનું આ મંદીર કાશ્મીરની મધ્યમાં આવેલા જોકી જિલ્લામાં આવેલું છે. અહીંના મૂળ કાશ્મિરિ પંડીતોનું ભવાનીમાતાનું મંદીર આવેલું છે. અહીંના પંડીતોને આ મંદીરમાં અપાર શ્રદ્ધા...

03.09.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, મેષ રાશિના જાતકો માટે...

3-9-2019 મેષ તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. તમારા એકધારા સમયપત્રકમાંથી સમય કાઢી મિત્રો સાથે...

02.09.19 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, તુલા રાશિના જાતકો માટે...

2-9-2019 મેષ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. તમારા પરિવારના...

આ જગ્યાઓ પર હનુમાનજીના પદ ચિહ્નો આજે પણ અસ્તિત્વ ધરાવે છે ! જાણો...

પુરાણોમાં શ્રીહનુમાનને અમર ગણવામા આવ્યા છે એટલે કે તેઓ યુગોથી ધરતી પર અસ્તિત્વ ધરાવે છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે જો રામાયણ અને...

Latest Stories

Popular Today

Popular Last 7 Days

Popular All Time