જલ્સા કરોને જેંતીલાલ

પોતાની માતાની મરજી વિરુદ્ધ જઈને આ અભિનેત્રીઓએ કર્યા હતા વિવાહ, એકનો તો ચાલ્યો ગયો હતો જીવ

આમ તો પ્રેમ દરેક વ્યકિતને થતો હોય છે પરંતુ તે પ્રેમને પ્રાપ્ત કરવા માટે માણસ ખૂબ કોશિશ કરે છે અનૈ આ વાત સૌથી વધારે ધ્યાન આપવા જેવી હોય છે.

“પ્યાર ઓર જંગ મે સબ જાયઝ હૈ”.. આ કહેવત તો તમે ફિલ્મ,કિસ્સા અને કહાનીઓમાં ખૂબ સાંભળી હશે પરંતુ આમ હકીકતમાં પણ થાય છે. પ્રેમ કરનાર જાતિ,ધર્મ અને ઉમર નથી જોતા બસ પ્રેમ કરી લેતા હોય છે અને તેમના માથા પર લગ્નનું જનૂન સવાર થઈ જાય છે તો સમય સાથે માણસને સમજમાં આવે છે પરંતુ અમુક એ જ નિર્ણયને જીવનભર નિભાવે છે.

બોલીવુડમાં પણ અમુક આવા જ કિસ્સા બન્યા જ્યારે કલાકારોએ પોતાના માતા-પિતા વિરુદ્ધ જઈને લગ્ન કર્યા જેમાંથી અમુક જ છે જે આજપણ સાથે છે નહિતર મોટાભાગની જોડીઓ અલગ થઈ ચૂકી છે અને અમુક જોડી તો કોઈ બીજાની સાથે જ બની ગઈ છે. પોતાની માતાની વિરુદ્ધ જઈને આ અભિનેત્રીઓ એ કર્યા હતા લગ્ન, આમાંની એક અભિનેત્રીએ એક દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો.

આમ તો પ્રેમ દરેક વ્યકિતને થતો જ હોય છે પરંતુ તે પ્રેમને પામવા માટે માણસ ખૂબ કોશિશ કરે છે અને આ વાત સૌથી વધારે ધ્યાન આપવા જેવી હોય છે. અવારનવાર પરિવારજનો પ્રેમની વિરુદ્ધ થઈ જતા હોય છે. જેથી પ્રેમી પંખીડા લગ્ન નથી કરી શકતા અને આખરે તેમને ભાગીને લગ્ન કરવા હોય છે. પરંતુ આપણા ફિલ્મી સિતારાઓ એ ભાગીને તો નહિં પરંતુ માતાની વિરુદ્ધ જઈને વિવાહ જરૂર કર્યા હતા.

અમૃતા સિંહ

પદ્મિની કોલ્હાપૂરી

શ્રીદેવી

દિવ્યા ભારતી

વર્ષ ૧૯૯૨માં અભિનેત્રી દિવ્યા ભારતી એ બોલીવુડમાં ફિલ્મ દીવાનાથી ડેબ્યુ કરી હતી અને તે સમયે દિવ્યા માત્ર ૧૮ વર્ષની હતી. આજ વર્ષે તેમને પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા સાથે લગ્ન પણ કર્યા હતા અને તેમનું લગ્નજીવન થોડા મહિના તો બરાબર ચાલ્યું પરંતુ વર્ષ ૧૯૯૩માં સમાચાર આવ્યા કે દિવ્યા ભારતીનું એક દુર્ઘટનામાં મૃત્યુ નિપજી ચૂક્યું છે. તેમના મૃત્યુ બાદ એક ઈન્ટરવ્યુમાં દિવ્યાની મા મીતા ભારતી એ જણાવ્યું હતું કે તે આ લગ્નની વિરુદ્ધ હતા પરંતુ દિવ્યા એ જબરજસ્તી સાજીદ સાથે લગ્ન કર્યા અને પરિણામ બધાને સામે છે.

હેમા માલિની

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version