જ્યારે લુહારે કાપી ભગવાન પરશુરામની ફરસી, જાણો પછી શું થયું ભગવાન પરશુરામ મહાન તપસ્વી અને યોધ્ધા છે. તે સપ્ત ચિરંજીવીઑમાંથી એક છે. એમનો ઉલ્લેખ રામાયણમાં પણ છે અને મહાભારતમાં પણ. તે શાસ્ત્રની સાથે જ શાસ્ત્રનાં પણ વિશેષજ્ઞ છે. પરશુરામ ધનુર્વિદ્યાનાં જ્ઞાતા છે પરંતુ ફરસી તેમનું પ્રિય શસ્ત્ર છે.
પરશુરામની ફરસી અને પદ ચિન્હ
નથી લાગતો ફરસીને કાટ
કહેવામાં આવે છે કે એકવાર આ વિસ્તારમાં એક લુહાર આવીને રહેવા લાગ્યો હતૌ. કામ દરમિયાન તેને લોખંડની જરૂર પડી તો તેને પરશુરામની આ ફરસીને કાપવા પ્રયાસ કર્યો. ઘણા પ્રયાસ બાદ પણ તે ફરસી કાપી ન શક્યો, પરંતુ તેનું પરિણામ ખૂબ ખરાબ આવ્યું. તે પરિવારનાં સદસ્યોનાં મૃત્યુ નિપજવા લાગ્યા. ત્યારબાદ તેઑ એ તે વિસ્તાર છોડી દીધો. આજપણ ટાંગીનાથ ધામની આસપાસ કોઈ લુહાર જ્ઞાતીનાં લોકો નથી રહેતા. એ ઘટાનાનો ભય તેમના મનમાં આજ પણ તાજો છે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !