જલ્સા કરોને જેંતીલાલ

તમારા ત્યાં પણ વધ્યો છે અથાણાંનો મસાલો? તો આ 13 રીતથી કરો એનો જોરદાર ઉપયોગ

ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જ્યાં અથાણાંની બરણી ન ભરેલી હોય. અથાણું ભોજનનો સ્વાદ વધારી દે છે પણ તકલીફ ત્યારે સર્જાય છે જ્યારે અથાણું ખતમ થઈ જાય અને એમનો મસાલો વધી પડ્યો હોય. અને આ મસાલો પડ્યો પડ્યો ખરાબ થઈ જાય છે અને આપણી ઈચ્છા ન હોય તેમ છતાં એને ફેંકી દેવો પડે છે. જો તમે ઈચ્છો તો આ વધેલા મસાલાના ફેંકી નહિ દેવો પડે. આજે અમે તમને આ વધેલા મસાલાને બીજી કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એની કેટલીક ટિપ્સ જણાવીશું. તો ચાલો જોઈ લઈએ આ ટિપ્સ કઈ કઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version