અમિતાભ અને રેખાને જોઇને ભડકેલી જયાએ શું સાચે જ માર્યો હતો રેખાને લાફો…?

મિત્રો, આજે આપણે આ લેખમા બોલીવૂડ ફિલ્મજગતના ખુબ જ પ્રખ્યાત એવા દિગ્ગજ કલાકાર અમિતાભ બચ્ચન, રેખા અને જયા બચ્ચનના જીવન સાથે સંકળાયેલ એક એવા કિસ્સા વિશે આજના આ લેખમા આપણે જાણીશુ કે, જે ફિલ્મજગતમા લાંબા સમય સુધી ચર્ચાનુ કારણ બન્યો હતો અને હજુ પણ આજ સુધી તે ઘટના પાછળનુ રહસ્ય ઉકેલાયુ નથી. તો ચાલો આ કિસ્સો આજે આપણે ફરી એકવાર તાજો કરીએ.

जब Amitabh Bachchan और Rekha को अकेले में देख भड़क गईं थीं Jaya Bachchan, क्या रेखा को मारा था चांटा
image source

એકવાર ફીમના સેટ પર રેખા અને અમિતાભને એકલા બોલતા જોઈને જયાનો ગુસ્સાનો પારો ખુબ જ ઊંચો ચડી ગયો હતો અને તેણે આસપાસનો માહોલ જોયા વગર જ રેખાને એક ઝાપટ ચિપકાવી દીધી હતી. એવુ કહેવામા આવે છે કે, આ સમગ્ર ઘટના એક ફિલ્મના કાસ્ટ અને ક્રૂની સામે બની હતી. આ ઘટના ઘટ્યા પછી અમિતાભ ચૂપચાપ ત્યાથી ઘરે ચાલ્યા ગયા હતા.

जब Amitabh Bachchan और Rekha को अकेले में देख भड़क गईं थीं Jaya Bachchan, क्या रेखा को मारा था चांटा
image source

એક ફિલ્મમા રેખાને અમિતાભ અને ધર્મેન્દ્રને ઝીનત સાથે સાથે કાસ્ટ કરવામા આવી રહી હતી. જયાને જ્યારે આ વિશે જાણ થઈ ત્યારે તે ખુબ જ ગુસ્સે થઈ ગઈ હતી ત્યારબાદ એક દિવસ તેને ફિલ્મના સેટ પર જવું પડ્યું હતુ. મીડિયા તરફથી મળતા રિપોર્ટ મુજબ રેખાને જ્યારે આ અંગે જાણ થઈ ત્યારે તે ગુસ્સે થઈ ગઈ હતી.

जब Amitabh Bachchan और Rekha को अकेले में देख भड़क गईं थीं Jaya Bachchan, क्या रेखा को मारा था चांटा
image source

અહેવાલો મુજબ રેખાએ ત્યારબાદ ટીટુ ટોનીને એવી ઓફર આપી હતી કે, તે નકારી શકાય તેમ નહોતી. વાસ્તવમા તેણીએ ટીટુ ટોનીની સામે આ ફિલ્મ મફતમા કરવાની ઓફર મૂકી હતી. તમને જણાવી દઈએ કે, રેખા તે સમયની ટોચની કલાકાર હતી અને ફિલ્મમા તેનું કામ મફતમા એક નફાકારક સોદો હતો.

जब Amitabh Bachchan और Rekha को अकेले में देख भड़क गईं थीं Jaya Bachchan, क्या रेखा को मारा था चांटा
image source

અમિતાભ બચ્ચન અને રેખા સાથે મળીને ફિલ્મ ‘રામ-બલરામ’ કરી રહ્યા હતા. આ ફિલ્મના નિર્માતા ટીટુ ટોની હતા. જયાને જ્યારે ખબર પડી કે, અમિતાભ અને રેખા ફિલ્મ ‘રામ-બલરામ’મા એકસાથે જોવા મળશે તો તે રેખાને ટીટુ સાથે વાત કરીને ફિલ્મમાંથી બહાર કાઢવા ઈચ્છતી હતી. જયાએ ટીટુ ટોનીને સલાહ આપી હતી કે, તે રેખાને બદલે અમિતાભની સામે ઝીનત અમાનને પણ કાસ્ટ કરે.

image source

બોલિવૂડ ફિલ્મજગતની એવરગ્રીન અભિનેત્રીઓ રેખા અને અમિતાભ બચ્ચન એક સમયે ખુબ જ વધારે પડતા નજીક હતા. લગ્ન થયા હોવા છતા પણ અમિતાભના રેખા સાથે ખુબ જ ગાઢ સંબંધો હતા. અહેવાલો મુજબ એક દિવસ જયાએ અમિતાભ અને રેખાની આ વધતી જતી નિકટતાથી કંટાળીને રેખાને એક લાફો માર્યો હતો. જો કે, આ અંગે હજુ પણ પ્રશ્ન એ છે કે, આ ઘટના બની તે કોઈએ જોઈ નથી એટલે તે વાસ્તવિક છે કે નહિ તે અંગે અટકળો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!